129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

ચોથી ડિસેમ્બરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કેન્સર માટેના એક રિપોર્ટ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાં ભારતનો હિસ્સો ૭.૫ ટકા છે એટલે કે દર ૧૩મો નવો કેન્સરનો દર્દી ભારતીય છે.

સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ...

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ચોથી ડિસેમ્બરે પસાર કર્યું છે. આ બિલને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારને નાથનારું ગણાવ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તાજેતરમાં અન્ના હજારેની માગોને સામેલ કરીને જન લોકપાલ...

બંગાળાની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે તમિલનાડુ અને પોંડિચેરીની મેઘારાજાએ કહેર વર્તાવતાં રાજધાની ચેન્નાઈ અને પાડોશના કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં...

દેશમાં અસહિષ્ણુતા પર છેડાયેલી ચર્ચા સોમવારે સંસદમાં પહોંચી હતી. બંને ગૃહોમાં આખો દિવસ સત્તાધારી અને વિપક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો મારો ચાલુ રહ્યો હતો. આ ચર્ચામાં સત્તા પર આવ્યા પછી પહેલીવાર ભાજપ સરકારે દેશમાં થોડી અસહિષ્ણુતા પ્રવર્તતી હોવાની...

વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર...

બેન્કીંગ હવાલા કૌભાંડ તરીકે જાણીતા થયેલા વેપાર આધારીત મની લોન્ડરીંગ કૌભાંડની ઝીણવટભરી તપાસ દરમિયાન ભારતની સેન્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ટીગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ(ET)ને ઘણી જ ચોંકાવનારી માહિતી સાંપડી છે. તપાસ દરમિયાન જણાયું હતું...

હવે સિંગાપોરના નાગરિકોની જેમ ભારતીય નાગરિકોને પણ ઇ-પાસપોર્ટ મળી રહેશે. ભારતના વિદેશ મંત્રાયલે ઇ-પાસપોર્ટની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઇ-પાસપોર્ટમાં એક નાનકડી ચીપ રહેશે જેમાં પ્રવાસીઓનો તમામ ડેટા ઉપલબ્ધ રહેશે અને ઇ-પાસપોર્ટનું ડુપ્લિકેશન અશક્ય...

વર્ષ ૨૦૦૩થી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ખામીભરી નીતિને કારણે ચોખામિલોને અપાતા માલમાં રૂ. એક લાખ કરોડનો ફાયદો આ મિલોને કરાવાયો છે તેવો ચોંકાવનારો અહેવાલ કેગ દ્વારા તૈયાર કરાયો છે. કેન્દ્ર સરકારને અપાનારા આ અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે કે, સરકાર...

કટરામાં ૨૩મી નવેમ્બરે છ સવારો સાથેનું વૈષ્ણોદેવી જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેમાં મહિલા પાઈલટ સહિત બે પરિવારનાં છ લોકોનાં મૃત્યુ થયા હતાં. મૃતકમાં ૧૮ નવેમ્બરે જ લગ્ન કરનાર અર્જુન અને તેની પત્ની વંદનાનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના...



to the free, weekly Gujarat Samachar email newsletter