
શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીરમાં માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના તાજેતરમાં બની છે. દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામમાં માલવાનના નિવાસી ૮૪ વર્ષીય જાનકીનાથનું ૩૦મી જાન્યુઆરીએ મૃત્યુ થયું. આ કાશ્મીરી પંડિતનો પરિવાર વર્ષો પહેલાં જ તેને છોડીને ચાલ્યો ગયો હતો તેથી...
જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તાજેતરમાં આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ...
સમગ્ર વિશ્વ પર ખતરો સર્જનાર ઝિકા વાઇરસને નાથવા માટેની વેક્સીન વિકસાવવામાં સફળતા સાંપડ્યાનો દાવો હૈદરાબાદની ભારત બાયોટેક નામની કંપનીએ કર્યો છે. વર્લ્ડ હેલ્થ...
ભારતમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓ પાછળ પોતાનો કોઈ હાથ નથી તેવો સતત દાવો કરતા રહેલા પાકિસ્તાનની પોલ ખોલતું એક ફોન રેકોર્ડીંગ બહાર આવ્યું છે. પઠાણકોટ એરબેઝ...
પુણેના કેમ્પ પરિસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર પિકનિક માટે ગયા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તરતા તરતા દરિયામાં આગળ જતા ગયા હતા અને ૧૩ વિદ્યાર્થીઓ ડૂબી...
અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને...
કેરળના સોલર પેનલ કૌભાંડમાં બુધવારે વિજિલન્સ કોર્ટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ચાંડીના વિરોધમાં દેખાવો તેજ કરતા તેમનું રાજીનામું માગ્યું છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર પટણા જિલ્લાના તેમના વતન બખત્યચાર ખાતે આયોજિત સમારંભમાં એક શખ્સે બૂટ ફેંક્યો હતો. ઘટના પછી તે શખ્સની ધરપકડ કરાઈ હતી.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની...