
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો અને પાકિસ્તાની સેનાની શરણાગતિની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબનું નિધન થયું...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો અને પાકિસ્તાની સેનાની શરણાગતિની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબનું નિધન થયું...
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪...
એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કાપી નંખાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના...
સરકારે ગાડીઓના પ્રદૂષણને નિવારવા માટે એક એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૫ માપદંડની જગ્યાએ સીધા બીએસ-૬ માપદંડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. માપદંડ ગાડીઓના ઉત્સર્જન પ્રદૂષક તત્ત્વોના પ્રમાણ સાથે સંબંધિત છે.
ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં...
સુપ્રીમ કોર્ટે કેરળની નવી આબકારી નીતિને સાચી ઠેરવતા ૨૯મી ડિસેમ્બરેકેરળમાં દારૂબંદીને માન્યતા આપી હતી. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દારૂબંદી માટે જે નીતિ જાહેર કરાઈ છે તે યોગ્ય છે.
દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી....
કોંગ્રેસ માટે ૧૯મી ડિસેમ્બર અપશુકનિયાળ મનાય છે. ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ના શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલત સમક્ષ હાજર થવું પડયું છે. યોગાનુયોગ આ એજ દિવસ છે જ્યારે ૧૯૭૮માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાંથી...
મિશનરીઓ અને ચેરિટી અને કેથોલિક આર્ક પંથકના ટોચના પ્રતિનિધિઓ મધર ટેરેસાના મધર હાઉસ મ્યુઝિયમમાં રાખેલા બ્લડ સેમ્પલને તેમને મોક્ષ અપાવવા માટે વેટિકન સિટી લઇ જશે.
વર્ષ ૨૦૧૫ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મુલાકાત રદ થયા બાદ તળિયે પહોંચેલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી વખત ભરતી...