
હિઝબુલના કમાન્ડર આતંકી બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવ્યા પછી કાશ્મીર ખીણમાં આઠમી જુલાઈની રાતથી ભડકી ઊઠેલી હિંસા નવમી અને દસમી જુલાઈએ પણ ચાલુ...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

હિઝબુલના કમાન્ડર આતંકી બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવ્યા પછી કાશ્મીર ખીણમાં આઠમી જુલાઈની રાતથી ભડકી ઊઠેલી હિંસા નવમી અને દસમી જુલાઈએ પણ ચાલુ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જુલાઈથી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે રવાના થયા હતા. પાંચ દિવસના વિદેશપ્રવાસ દરમિયાન તેઓએ મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા...

ઈન્કમટેક્સ વિભાગમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) નહીં રજૂ કરનાર બિનનિવાસી રોકાણકારોએ હવે ઊંચા TDS (Tax Deducted at Source)નો સામનો કરવો પડશે નહીં. જો NRI...

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ નૌશાદ ફોર્બસ અને કો-ચેરમેન ફોર્બસ માર્શલના વડપણ હેઠળ હાઈપ્રોફાઈલ સીઈઓ ડેલિગેશન ૫થી ૭ જુલાઈ દરમિયાન યુકેની...

મોદી સરકાર પર કોંગ્રેસે રૂ. ૪૫,૦૦૦ કરોડનું ટેલિકોમ કૌભાંડ છાવરી રહ્યું હોવાના આક્ષેપો તાજેતરમાં મૂક્યા છે. વાજપેયી શાસનમાં થયેલા આ કૌભાંડને મોદી સરકાર...

HRD મંત્રાલય છીનવાયા બાદ પણ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની દૃઢનિશ્ચયી દેખાયાં હતાં. નવી ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, પીએમ મોદીનો વિશ્વાસ તેમનામાં વધુ...

પૂણેમાં રહેતા શ્રીજીત હિંગાંકરની ઉંમર માત્ર ૧૮ મહિના જ છે, પણ તેનું વજન ૨૨ કિલોગ્રામ છે. માતાપિતા તેને ઈલાજ માટે મુંબઈની જસલોક હોસ્પિટલમાં લઈ આવ્યા હતા....
યુકેની નવી ૮૭ પાઉન્ડની બે વર્ષની વિઝિટર વિઝા સ્કીમમાં ભારતનો સમાવેશ કરવાની ભલામણ રોયલ કોમનવેલ્થ સોસાયટીના અહેવાલમાં કરાઈ છે. આ અહેવાલ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સહિત ટોચના એવિએશન ટુરિઝમ અને ઔદ્યોગિક જૂથોના સહયોગથી તૈયાર કરાયો છે....

ઝારખંડમાં મોદી સરકારના જ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના જાહેરમાં લીરેલીરા ઉડાડતી ઘટના તાજેતરમાં બની છે. ઝારખંડના ભાજપ પ્રમુખ તાલા મરાન્ડીના પુત્ર મુન્ના...

ભગવાન શિવના ભક્તો દર વર્ષે બાબા અમરનાથની કપરી યાત્રા કરીને બરફબાબાનાં દર્શન કરવા આતુર હોય છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલાં શિવનાં આ ધામનો પ્રવાસ ભક્તજનો માટે...