
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે...
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક સર્વેમાં મૈસૂરને સતત બીજા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા...
વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા એક્ટિવ વોર ઝોન સિયાચીનમાં બરફાચ્છાદિત ગ્લેશિયર પર દેશની રક્ષા કરતા કરતા નવ જવાનો શહીદ થયા અને તેમાં બચેલા લાન્સ નાયક હનુમનથપ્પાનું...
'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન...
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૨મી ફેબ્રુઆરીએ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ,...
મેંગ્લોરમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલમાં ધોરણ ૯માં ભણતી ૧૬ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિની ફાતિમા રાહિલાએ રામાયણની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૯૩ ટકા માર્ક્સ સાથે તે પરીક્ષામાં પ્રથમ આવી હતી. ભારતીય સંસ્કૃતિ ઇન્સ્ટટ્યુટ દ્વારા ગત નવેમ્બરમાં આ પરીક્ષા...
પબ્લિક સેક્ટર બેન્કોની બેડ લોન અને અમેરિકાના વ્યાજદરની ચિંતાના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૦૭ પોઇન્ટનો પોઇન્ટનો કડાકો...
સેફાયર ઇન્ટરનેશનલ સ્કૂલની હિન્દીની શિક્ષિકા નેઝમા ખાતુનની ૧૦મી ફેબ્રુઆરીએ હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોતાની ૧૧ વર્ષની પુત્રીને પ્રેમ કરનારા સાતમા ધોરણના વિદ્યાર્થી વિનય મહતોની નેઝમાએ પાંચમી ફેબ્રુઆરીએ હત્યા કરી હતી. તેને આ કિશોર પસંદ ન...
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કરેલા ફ્રી બેઝિક્સના પ્લાનથી નારાજ ફેસબુકના રોકાણકાર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય માર્ક એન્ડ્રિસને ટ્વિટ કર્યું હતું કે, ભારતનું અર્થતંત્ર બ્રિટિશ શાસનના ઇશારે ચાલતું હતું તે વધારે સારું હતું. ભારતને...
ગણેશગંજ વિસ્તારમાં એક ગટરની પાસે ૪૦ વર્ષીય એડવોકેટ શ્રવણકુમાર વર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેચના વકીલોએ ૧૧મી જાન્યુઆરીએ જોરદાર હોબાળો કર્યો હતો.