અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

ભારતના નકશાનું ખોટું નિરૂપણ કરનારને મહત્તમ સાત વર્ષની જેલ રૂ. ૧૦૦ કરોડનો દંડ ભરવો પડશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં અને અરૂણાચલ...

માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ‘ધ મેન ઓફ ધ ગોલ્ડન શર્ટ’ના હુલામણા નામથી જાણીતા થઇ ગયેલા મહારાષ્ટ્રના બિઝનેસમેન અને રાજકીય નેતા પંકજ પરખને ગિનીસ બુક...

ભારતના પ્રોજેરિયાગ્રસ્ત દર્દીઓની ઓળખ બની ગયેલા ભિવંડીના નિહાર બિટલાનું બીજી મેના રોજ દક્ષિણ ભારતના તેલંગણમાં મૃત્યુ થયું છે. પ્રોજેરિયા રોગથી પીડિત દુનિયાના...

પતંજલિની આયુર્વેદિક પ્રોડક્ટ્સ મારફત મોટી-મોટી કંપનીઓને પડકાર આપી રહેલા બાબા રામદેવે બુધવારે બધાને ચોંકાવી દીધા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ફરિદાબાદમાં...

ભારતમાં આ વર્ષે મે મહિનાના અંત કે જૂનના પ્રારંભિક દિવસોમાં ચોમાસું દક્ષિણ કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કે તેના કરતા વધારે વરસાદ થઈ શકે છે.

લંડનઃ ભારતમાંથી બ્રિટનમાં થતાં રોકાણમાં વર્ષ ૨૦૧૫માં ૬૫ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં એફડીઆઇ રોકાણ મોરચે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછીના ત્રીજા ક્રમે પહોંચ્યું છે. બ્રિટનમાં આવેલી ભારતીય કંપનીઓની સંખ્યા પણ વર્ષ દરમિયાન ૧૦ ટકાના વધારા સાથે ૩૬થી...

લંડનઃ ભારતમાં ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરાની ૮૮૨મી જન્મતિથિની બ્રિટિશ ભૂમિ પર સૌપ્રથમ સત્તાવાર ઉજવણી લંડનમાં સાતમી મે એ કરવામાં આવશે. આ...

લંડનઃ ભારતીય હાઈ કમિશનર નવતેજ સરનાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયની ભૂમિકાને બિરદાવી હતી. તેઓ ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ...

વર્ષ ૨૦૧૪માં પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં વડા પ્રધાનપદે ચૂંટાઈ આવેલા નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો હોવાના ઘણાં રાજકીય પંડિતોનાં તારણોને ખોટાં ઠેરવતા...

સુપ્રીમ કોર્ટે ડીઝલ કારને સીએનજીમાં કન્વર્ટ કરવા માટે વધારે સમય આપવાનો ઇનકાર કર્યો છે. તેના કારણે હવે દિલ્હી-એનસીઆરમાં ૧લી મેથી ડીઝલ ટેક્સી પર પ્રતિબંધ...



to the free, weekly Gujarat Samachar email newsletter