ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચનાને મુદ્દે પીડીપી અને ભાજપ વચ્ચે પ્રવર્તી રહેલી મડાગાંઠ હજી ઉકલી નથી. સરકારની રચના મુદ્દે દસ સપ્તાહથી પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને...

પંજાબની અકાલીદળ - ભાજપ ગઠબંધન સરકારે સતલજ - યમુના લિંક કેનાલ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. ૧૮મી માર્ચે પંજાબ...

મુંબઈઃ પુણેમાં ૨૦૧૦માં થયેલા જર્મન બેકરી બ્લાસ્ટના ગુનેગાર મિર્ઝા હિમાયત બેગને ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા બોમ્બે હાઈકોર્ટે ૧૭મી માર્ચે રદ કરી હતી, જોકે તેને વિસ્ફોટકો રાખવા, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ષડ્યંત્રમાં તેનો હાથ હોવા બદલ આજીવન...

શરણાઈ વાદક દિવંગત બિસ્મિલ્લા ખાં પછી મશહૂર શરણાઈ વાદકોમાં સામેલ ઉસ્તાદ અલી અહમદ હુસેન ખાનનું ૧૬મી માર્ચે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ખાનના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ સૂફી પરિષદમાં ૧૭મી માર્ચે પહોંચ્યા હતા. તેમણે પરિષદને સંબોધન શરૂ કરતાં જ વિશ્વભરમાંથી આવેલા સૂફી વિદ્વાનોએ...

ભારતનાં સૌથી સ્વચ્છ ટોપ–૧૦ રેલવે સ્ટેશનની યાદીમાં સુરત પ્રથમ, રાજકોટ બીજા અને વડોદરા આઠમા ક્રમે છે. એ કેટેગરીમાં આવતું અમદાવાદ રેલવે સ્ટેશન જોકે ૪૪મા ક્રમે...

બિહાર ચૂંટણીમાં મહાગંઠબંધનના સફળ થવાથી ઉત્સાહિત રાજદ, જદયુએ આસામ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. આમાં તેનો ત્રીજો સાથી એઆઇયુડીએફ રહેશે. જાણકારોનું માનવું છે કે, જો બદરુદ્દીન અજમલની પાર્ટી કિંગ નહીં બને તો કિંગમેકર...

છગન ભુજબળની ધરપકડ બાદ હવે સિંચાઇ કૌભાંડમાં સલવાયેલા અજિત પવાર અને સુનિલ તટકરે પણ ઇડીની ચુંગાલમાં ફસાવાની વકી છે. એનસીપીના વડા શરદ પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર...

‘સાર્ક’ દેશોની ૩૭મી મંત્રી-સ્તરીય શિખરવાર્તા દરમિયાન ગુરુવારે નેપાળના પોખરામાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વડા પ્રધાન વિદેશી બાબતોના...

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં ગુમનામી બાબા જ્યાં રહેતા હતા ત્યાંથી મળેલી વિવિધ સામગ્રીમાંથી નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારની જૂની તસવીરો સહિત અનેક વસ્તુઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter