
ભારતીય સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઇ ગયું હોય, પણ ભાજપ અને કોંગ્રેસના રાજકીય હાકોટા-પડકારા બંધ થયા નથી. સંસદની કાર્યવાહી ઠપ્પ કરવા બદલ બન્ને પક્ષના...
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

ભારતીય સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઇ ગયું હોય, પણ ભાજપ અને કોંગ્રેસના રાજકીય હાકોટા-પડકારા બંધ થયા નથી. સંસદની કાર્યવાહી ઠપ્પ કરવા બદલ બન્ને પક્ષના...

શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની રાજકીય હુંસાતુંસી અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર કોઇ નક્કર કામગીરી વિના સંપૂર્ણ ધોવાઇ ગયું છે. સત્રનો...

ડોમેસ્ટિક સ્થળો પર જવા જે પ્રવાસીઓ એર ઈન્ડિયાનો ઉપયોગ કરશે તેમને આ સરકારી એરલાઇન્સ દ્વારા કોઈપણ વધારાના ખર્ચ વગર ૨૫ કિલો ‘ચેક ઈન લગેજ’ લઈ જવાની છૂટ આપવામાં...

ટ્વેન્ટી૨૦ આઈપીએલ ટૂર્નામેન્ટના પૂર્વ કમિશનર અને મનિ લોન્ડરિંગના આક્ષેપનો સામનો કરી રહેલા લલિત મોદીએ એક ન્યૂઝ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો...

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાઇ રહ્યો છે. વર્ષના આખરમાં યોજાનારી ચૂંટણીઓ માટે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચે મહા ગઠબંધનની સમજૂતીને આખરી ઓપ અપાયો...

મુંબઈને ધણધણાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી અને ગયા સપ્તાહે જ ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા યાકુબ મેમણના ભાઈ ટાઈગર ઉર્ફે મુસ્તાક...

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદને જીવતો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે આમાં રસપ્રદ વાત એ છે કે, આશરે ૧૬થી...

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને...
નોઇડાસ્થિત દિલ્હીના સૌથી મોટા ડિસ્કો થેક અને બિયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગીરીને સંતોની નગરી અલ્લાહાબાદમાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ૩૦ જુલાઇએ થઇ છે. સદ્ગતના પાર્થિવદેહને આગલા દિવસે દિલ્હીથી રામેશ્વરમ્...