ભારતમાં થયેલી વસ્તીગણતરીના ધર્મ આધારિત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની વસ્તીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. તેઓ નાસ્તિક છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશના સૌથી વધારે નાસ્તિક લોકો રહે છે. રામ અને કૃષ્ણનું...
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
ભારતમાં થયેલી વસ્તીગણતરીના ધર્મ આધારિત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની વસ્તીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. તેઓ નાસ્તિક છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશના સૌથી વધારે નાસ્તિક લોકો રહે છે. રામ અને કૃષ્ણનું...
ભારતીય શેરબજારોમાં સોમવારે કડાકો બોલાતા રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને રોકાણકારોને ચિંતા નહીં કરવા જણાવ્યું છે.
ભારત સરકારે મંગળવારે ધર્મ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ દેશની વસ્તીમાં વર્ષ ૨૦૦૧ની તુલનાએ મુસ્લિમોની વસ્તી ૦.૮ ટકા વધી છે. જ્યારે હિન્દુઓ ૦.૭ ટકા ઘટ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી...

કેરળ રાજ્યના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સંપૂર્ણપણે સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટનું...

વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું...

પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પત્ની શુભ્રા મુખરજી (૭૪)નું મંગળવારે સવારે ૭૪ વર્ષની વયે અવસાન થયું છે.

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દેશપ્રેમ વ્યક્ત કરવા માટે ‘જય હિંદ’નો નારો ગૂંજે છે. જોકે આ નારાના સર્જકને ભાગ્યે જ લોકો...

સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધીનો એક ફોટો બહાર આવ્યો હતો, જેમાં તેમના હાથમાં રહેલા એક કાગળમાં તે બધી જ વાતો સ્પષ્ટ વંચાતી હતી જે તેમણે એક...