
સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં...
કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.
બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

સહારા ગ્રૂપને આંચકારૂપ આદેશ આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કંપનીની બિનવિવાદાસ્પદ સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સહારાના ગેરકાયદે બોન્ડ્સમાં...

ક્વિનના ૯૦મા જન્મદિનના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ૧૦ એપ્રિલથી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભૂટાનની સત્તાવાર મુલાકાતે જશે. મહારાણીના વતી અને...
ઈન્ટરનેટ નેટવર્ક પ્રોવાઈડિંગ કંપની અકમાઈ ટેકનોલોજી ઈન્કોર્પોરેશને તેનો સ્ટેટ ઓફ ધ ઈન્ટરનેટ રિપોર્ટ-૨૦૧૫ તાજેતરમાં જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરની એવરેજ ઈન્ટરનેટ સ્પીડમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે...

પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી અને ભાજપના નેતા નિર્મલસિંહે ૨૬મી માર્ચે બપોરે એકસાથે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરા સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો...

અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ સત્તા પલટાના ભણકારા વાગી રહ્યા છે. અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી...

ઉત્તરપૂર્વ ભારતનાં સૌથી મહત્ત્વના ગણાતા રાજ્ય આસામમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામના તિનસુકિયામાં રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતાં વડા પ્રધાન...

અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે...

બેંક ઓફ ઇટાલીના વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજ અનુસાર સમગ્ર વિશ્વના ટેક્સહેવન દેશોમં ૬થી ૭ ટ્રિલનય ડોલરનાં કાળા નાણાં સંતાડી રખાયાં...

લઘુમતી બાબતો અને સાંસ્કૃતિક બાબતો અંગેનાં મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૧૮મી માર્ચે ઉદાર અને વિશાળ હૃદયના પારસીઓની...
ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુ ઘેરાઇ રહ્યું છે. વિધાનસભા સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે ૨૦મી માર્ચે ૯ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને શો કોઝ નોટિસ પાઠવી સાત દિવસમાં જવાબ આપવા આદેશ આપ્યો છે.