ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ...

વિશ્વ શાંતિ અને આદ્યાત્મિક્તાના જીવંત પ્રતિક સમાન સુપ્રસિદ્ધ ગાંધીનગર સ્વામીનારાયણ અક્ષરધામ રજતજયંતી સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે અને બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલના...

ગુજરાતમાં મોદી યુગની શરૂઆત હિન્દુત્વની લહેરથી થઈ હતી પરંતુ ૨૦૦૩થી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. કટ્ટર હિન્દુત્વવાદી છબિને બદલે પોતાનું વિકાસ...

ભારે વિવાદોના વંટોળ વચ્ચે આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે...

ભાવનગર પાસે આવેલા ઐતિહાસિક બંદર ઘોઘાથી સામે છેડે આવેલા દહેજ વચ્ચેની ફેરી સર્વિસે ગુજરાતના જળમાર્ગ ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. દરિયા સાથે ગુજરાતનો સહસ્ત્રાબ્દી જૂનો સબંધ છે. ૧૬૦૦ કિલોમીટર કરતાં વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત રાજ્ય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવત ૨૦૭૪ના પ્રારંભે ગુજરાતને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ભેટ આપી છે. ૨૨ ઓક્ટોબરે ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર (ઘોઘા, ભાવનગર જિલ્લો)...

ઇંડિયન આર્મીના જવાનોએ મ્યાનમાર સરહદે સક્રિય નાગા ઉગ્રવાદીઓ સામે આક્ર્મક ઓપરેશન હાથ ધરીને તેમની છાવણીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતીય લશ્કરની કાર્યવાહીમાં...

બોલીવૂડના સિતારાઓ, શાનદાર સેલેબ્રિટીઝ અને હાઈ પ્રોફાઈલ મહાનુભાવોની ઝાકમઝોળ મધ્યે પ્રભાવક ૧૭મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સના વિજેતાઓની સિદ્ધિની ઉજવણી...

બ્રિટિશ હિન્દુઓની નિંદા અને અવમાનના કરવાના લાંબા સમયથી ચાલતાં અભિયાનમાં ધ સન્ડે ટાઈમ્સે આગવો સૂર પૂરાવ્યો છે અને ૫૦,૦૦૦ બ્રિટિશ દલિતો ‘જ્ઞાતિભેદ’ના કોરડાની...



to the free, weekly Gujarat Samachar email newsletter