
લાંબા સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ અલ્પેશ ઠાકોરે આખરે બે સાથી ધારાસભ્યો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

લાંબા સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ અલ્પેશ ઠાકોરે આખરે બે સાથી ધારાસભ્યો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ...

ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કરેલા ૨૨ ઉમેદવારોમાંથી સાત તો વર્તમાન ધારાસભ્ય છે. આનાથી એવું ચિત્ર ઉપસે છે કે કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ય ફાંફા પડી રહ્યાા...

બ્રિટનની આર્થિક રાજધાની લંડન હવે ગુનાખોરી અને સ્ટેબિંગની રાજધાની બની રહી છે. લંડનમાં મંગળવાર-બુધવાર (૨૬-૨૭ માર્ચ)ની રાત્રે અલગ અલગ હુમલાઓમાં ૧૭ વર્ષના...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં...

ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા,...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...

શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...

ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...