ફ્લોરિડા સ્ટેટના ઓરલાન્ડોની પલ્સ નામની એક ગે નાઇટ ક્લબમાં થયેલા એક આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૬૦થી પણ વધારેને ઇજા થઇ છે. ૯/૧૧...
મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...
જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...
ફ્લોરિડા સ્ટેટના ઓરલાન્ડોની પલ્સ નામની એક ગે નાઇટ ક્લબમાં થયેલા એક આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૬૦થી પણ વધારેને ઇજા થઇ છે. ૯/૧૧...
વિશ્વભરના ફૂટબોલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુરોપિયન ફૂટબોલના કાર્નિવલ - યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશીપનો આજથી ફ્રાન્સમાં પ્રારંભ થઇ રહ્યો...
કાળઝાળ ગરમીથી શેકાઇ રહેલા ભારતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. દક્ષિણ કેરળમાં બુધવારે નૈઋત્યનું (દક્ષિણ-પશ્ચિમી) ચોમાસું આવી પહોંચ્યું હોવાની ભારતીય હવામાન...
છ દિવસમાં પાંચ દેશોના પવનવેગી પ્રવાસે નીકળેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ ચરણમાં મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. અફઘાનિસ્તાન, કતાર અને સ્વિત્ઝર્લેન્ડમાં...
કૃષ્ણનગરી મથુરા હિંસાની આગમાં લપેટાયું છે. જવાહર બાગમાં બે વર્ષથી ધરણાં-પ્રદર્શન પર બેઠેલા આંદોલનકારીઓએ કરેલા ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પોલીસ ટીમ પર...
વર્ષ ૨૦૦૨ના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો ચુકાદો જાહેર કરતાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ૬૬માંથી ૨૪ આરોપીને કસૂરવાર ઠરાવ્યા છે. જ્યારે એક પોલીસ અધિકારી...
ઈયુમાં રહેવા કે ન રહેવા વિશે ૨૩ જૂનના રેફરન્ડમના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડેઈલી ટેલિગ્રાફ માટે કરાયેલા વિશેષ ORB પોલમાં બહુમતી બ્રિટિશ પ્રજાએ...
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરી તેમના અશ્લીલ વીડિયો ઉતારનારા લંપટ બાબા પરમાનંદની પોલીસે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાંથી...
નરેન્દ્ર મોદી સરકારની રચનાને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે પાટનગર સહિત દેશભરમાં ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આજથી શરૂ થઇ...
ભારત અને ઈરાને આતંકવાદને નાથવા સહિતના કુલ ૧૨ ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરીને મિત્રતાના નવા અધ્યાયનો આરંભ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના...