
ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...
દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...
એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર...

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...

વિશ્વમાં જે સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું હતું તેવો એક સમયનો સૌથી શક્તિશાળી દેશ બ્રિટન અત્યારે નાજૂક અને મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ...

અમે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વિકાસ, ઝડપી વિકાસ ને સૌના માટે વિકાસના મુદ્દા પર જ લડશું... મને ખાતરી છે કે ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કરતાં પણ વધારે અને એનડીએને...

તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનની સૌજન્ય મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમણે...

પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાકિસ્તાની પ્રજાજનો બુધવાર - ૨૫ જુલાઇએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે....

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સામે સંસદ ગૃહમાં રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો અપેક્ષા અનુસાર જ કરુણ રકાસ થયો છે. મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં...

પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે...

ભગવાન જગન્નાથ ૧૪મી જુલાઈએ મોટાભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને અમદાવાદ શહેરમાંથી પસાર થયા ત્યારે ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારા સાથે...

વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ મુદ્દે ભલે ઘરઆંગણે પડકારોનો સામનો કરી રહ્યા હોય, પરંતુ વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રમુખે તેમને સમર્થન જાહેર કર્યું છે....

‘અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે પછી બીજું કંઈ... પરંતુ તમામ ૧૩ લોકો ગુફાની બહાર છે.’ આ શબ્દો છે ગુફામાં ફસાયેલાં ૧૨ બાળકો અને તેમના કોચને...