મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાતી પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મોટા ભાગે એક્ઝિટ...
મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...
જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...
મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાતી પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મોટા ભાગે એક્ઝિટ...
પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીની આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીના પરિણામો ભાજપ માટે ઉત્સાહજનક છે તો કોંગ્રેસ...
ભારતના પાંચ રાજ્યો આસામ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો ભાજપ માટે હરખના સમાચાર લઇને આવ્યા છે. પૂર્વોત્તર...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય...
બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની...
બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની...
બ્રિસ્ટોલના પોશ વિસ્તાર ક્લીફ્ટન ખાતે રહેતા અને ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ખુદની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવતા ગુજરાતી મૂળના સ્મિતા પંડ્યાએ આત્મહત્યા...
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ ગુરુવારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ના વૈશ્વિક નકશામાં દેશને સ્થાન અપાવીને ઐતિહાસિક સિમાચિહન હાંસલ કર્યું છે. ભારતની...
યુપીએના શાસનકાળ દરમિયાન બહાર આવેલા ૩,૫૬૫ કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં ૧૨૫ કરોડની ખાયકીના મામલે ભાજપ સરકારે કોંગ્રેસની ટોચની નેતાગીરીને...
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના...