દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...

વર્ષોથી યુકેમાં બાંગલાદેશી રેસ્ટોરાંમાં ભારતીય અથવા બંગાળી વાનગીઓ પીરસાતી આવી છે પરંતુ, તેનો સ્વાદ મૂળ ભારતીય-બંગાળીથી તદ્દન અલગ જ રહે છે. ગત ૭૦ વર્ષથી...

બે સાધ્વી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહને સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બન્ને કેસમાં ૨૦ વર્ષની કેદ...

બ્રિટિશ શાહી અને લોકઈતિહાસમાં અદકેરું માન અને સ્થાન પામનારા માત્ર ૩૬ વર્ષનાં પ્રિન્સેસ ડાયેનાના કરુણ મૃત્યુને ૩૧ ઓગસ્ટે ૨૦ વર્ષ પૂર્ણ થશે. પ્રિન્સેસ ડાયેનાનું...

પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. ૩૧ ઓગસ્ટે પ્રિન્સેસનાં મૃત્યુની ૨૦મી વર્ષી છે ત્યારે શુભેચ્છકો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...

ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ...

ભારતની સર્વોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ ચુકાદો આપતાં મુસ્લિમ સમુદાયની ત્રણ તલાક પ્રથાને ગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વર્ષ જૂની પ્રથા પર પાંચ જજોની બેંચે...

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...

લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચોથી વખત તિરંગો લહેરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવાની સાથોસાથ ‘ભારત જોડો’નો નારો...



to the free, weekly Gujarat Samachar email newsletter