પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

રાજકોટમાં પકડાયેલા બે યુવકો આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)ના સભ્યો હતા તે પકડાઈ ગયા છે, પણ આ તો હીમશિલાનો એક જ ભાગ છે. ગુજરાતમાં વર્ષોથી અલગ અલગ રીતે દેશદ્રોહી...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ...

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે....

ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...

મારી સાથે નવ નરાધમોએ એક વર્ષ દરમિયાન ૪૦થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે શાંતિલાલે તો મારી સાથે ૨૪ વખત દુષ્કર્મ રૂપી અત્યાચાર ગુજાર્યો છે. પીડિતાએ સાથે કહ્યું કે શાંતિલાલના નેતૃત્વ હેઠળની ૬૫ લોકોની ટોળકીએ ૩૫-૪૦ નહીં, પણ ૪૫ યુવતીઓને ફસાવી...

સુપ્રીમ કોર્ટે શશિકલા સામેના ૨૧ વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચુકાદો આપતાં ચાર વર્ષ કેદ અને રૂ ૧૦ કરોડના દંડની સજા યથાવત્ રાખી હતી. શશિકલાને...

તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી...

બ્રિટિશ એસ્ટાબ્લિસમેન્ટ જેવા ગોલિયાથ સામે કોર્ટમાં લડવા અને વિજય મેળવવા માટે હિંમત અને પોતાના વિચારોની દૃઢતા ધરાવતી ફાયરબ્રાન્ડ લીડર જિના મિલર આજે બ્રેક્ઝિટ...

પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી પરંપરાના અગ્રણી લાલભાઈ પરિવાર દ્વારા અમદાવાદસ્થિત નવા મ્યુઝિયમમાં તેમના અંગત કળાસંગ્રહને સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter