
વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...
નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને છે. જોકે, ભાજપને મળેલું દાન કોંગ્રેસ સહિત ચારેય રાષ્ટ્રીય પક્ષોને...
કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી વડા રાહુલ ગાંધી,...

વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...

‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને વડોદરા, ભુજ અને અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો દાહોદથી...

ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે 18 મેના રોજ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના સચિવ અલી અકબર અહ્મદિયન સાથે ટેલિફોનિક...

પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ...

ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય...

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ...

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે...

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને...