કલ્પસર યોજનાઃ ગુજરાતના વિકાસ માટે કલ્પવૃક્ષ સમાન પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન કલ્પસર યોજનાને સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. કલ્પસર યોજના માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહકાર માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર...

મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનની નવાજેશ કરતું સ્વીડન

પાંચ દેશના પ્રવાસના ભાગરૂપે રવિવારે નેધરલેન્ડથી સ્વીડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગોથેનબર્ગ એરપોર્ટ પર સ્વિડીશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને ખૂબ ઉમળકાભેર અને આત્મીયતા સાથે સ્વાગત કર્યું હતું. ભવ્ય સ્વાગત બાદ મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક...

સોનેરી સ્મૃતિ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના સ્થાપકોમાંના એક માઇક પટેલ ખાસ ઉપસ્થિત...

હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ઐતિહાસિક પુસ્તકનું લોકાર્પણ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વને ઈતિહાસ, વિચારો અને પ્રભાવ થકી ઘડનારા આ મહાન સ્થળની દીવાલો મધ્યે...

બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જુલાઈ એટલે કે શુક્રવારે સતત લાંબા સમય સુધી હોદ્દા પર રહેનારા દેશના બીજા વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીએ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા...

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં...

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો...

ગુજરાતનાં અમદાવાદ ખાતેનાં કોલસેન્ટરોમાંથી ચાલતાં ટેલિફ્રોડ સ્કેમમાં અમેરિકી સત્તાવાળાઓએ 21 ભારતીયોને 4થી 20 વર્ષની કેદ ફટકારી છે. ભારતસ્થિત કોલસેન્ટરોમાંથી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ રાષ્ટ્રોને વૈશ્વિક સહકાર અને બહુપક્ષીય વિશ્વના પ્રેરકબળ તરીકે કાર્ય કરવા તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં...

મુંબઈના 26/11ના ભીષણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ સનસનાટી ભરેલી કબૂલાત કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા થઈ રહેલી પૂછપરછ દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter