
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ 18 જુલાઇના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં યોજાયો હતો. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે...
ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના...
ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય...
વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...
બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર...
અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે દીપ પ્રગટાવતા પ.પૂ. મહંતસ્વામી...
• 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા રંગારંગ અભિવાદન • વિશ્વમાં પહેલી વખત 1 લાખ પ્રિ–પ્રોગ્રામ રિસ્ટ બેન્ડસ • લાઇટ-સાઉન્ડ અને ઓડિયો-વીડિયોના માધ્યમથી મંત્રમુગ્ધ...