‘સરદારની ઇચ્છા વિરુદ્ધ નેહરુજીએ કાશ્મીરનું વિભાજન કર્યું’

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...

સુરક્ષા અને સન્માન સાથે સમાધાન નહીં

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...

બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ...

જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી વિવાદાસ્પદ કલમ 370 રદ કરતા ઐતિહાસિક નિર્ણય બાદ રાજ્યનો માહોલ બદલાઇ રહ્યો છે. આતંકવાદના કારણે દસકાઓ પૂર્વે સ્થળાંતર...

મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએ ગઠબંધન મહાયુતિની એકતરફી જીતથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે રાજ્યમાં મરાઠા અને હિન્દુત્વની રાજનીતિના બે મોટા ચહેરાનું...

દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થયો છે, જે એનડીએને 9 બેઠકોનો ફાયદો દર્શાવે છે....

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય દેખાવ કરીને ભાજપે તેના વડપણ હેઠળની મહાયુતિને મહાવિજય અપાવ્યો હતો, જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનના જેએમએમ (ઝારખંડ...

ભારતીય અર્થતંત્રનું ફાઇનાન્સિયલ હબ ગણાતા મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભગવો લહેરાયો છે. બીજી તરફ, ઝારખંડમાં ફરી એક વખત હેમંત સોરેન સરકારે...

બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠકની પેટાચૂંટણીમાં છેલ્લા રાઉન્ડની ભારે રસાકસીના અંતે ભાજપનો વિજય થયો છે. પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ બેઠક જીતીને ભાજપે લોકસભા ચૂંટણીમાં...

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે અને ગઠબંધને લગભગ 70 ટકા જેટલી સીટો પર કબ્જો જમાવ્યો છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતમાં...

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં...

ચાર સપ્તાહના વિરામ પછી ABPLગ્રૂપના લોકપ્રિય ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નો 21 નવેમ્બરે પુનઃ આરંભ થયો હતો. આ ઈવેન્ટમાં ભારતીય સંઘના શિલ્પી અને લોહપુરુષ સરદાર...



to the free, weekly Gujarat Samachar email newsletter