
બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી...
ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...
રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે....

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઇ જતી ફલાઇટમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતીય...

ભારત મુલાકાત દરમિયાન સ્ટાર્મરે તાજ પેલેસ હોટેલ ખાતે દિવાળીના દીપ પ્રગટાવ્યા હતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયાના 3 મહિના કરતાં ઓછા સમયમાં યુકેના વડાપ્રધાન સર કેર...

ભારતની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવારે મુંબઇમાં બોલિવૂડની અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મનો આનંદ માણ્યો હતો અને યશરાજ સ્ટુડિયોની...

ભારતની લાંબી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું અત્યારે જે જોઇ રહ્યો છું તે એ વાતનો પુરાવો છે કે ભારત 2047માં...

વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુંબઇ ખાતેની મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. બંને નેતાએ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત...

બિહાર વિધાનસભા ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ ગયો છે. ચૂંટણી પંચે દ્વારા સોમવારે કરેલી જાહેરાત અનુસાર, આ વખતે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...