જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. રવિવારથી શરૂ થયેલી આ બેઠકનું બુધવારે...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....
લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. રવિવારથી શરૂ થયેલી આ બેઠકનું બુધવારે...
ઓનરરી એર કોમોડોર વેરોનિકા મોરા પિકરિંગે રોયલ એર ફોર્સ વતી ઓડિયન્સને સંબોધન કર્યું હતું. RAF સાથે તેમના સંબંધ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,‘શરૂઆતમાં...
રોયલ એર ફોર્સના સહયોગમાં એશિયન વોઈસનો વાર્ષિક ‘બી ધ ચેઈન્જ, ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન’ ઈવેન્ટ 27 એપ્રિલે હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે યોજાયો હતો. ગુજરાત...
અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં પોતાના આરાધ્યના દર્શન કરવાની ખેવના ધરાવતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે....
રોડ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ શોધવાના પ્રયાસના એક ભાગરૂપે હવે ભારતમાં જળમાર્ગો - નદી અને દરિયાનો સવિશેષ ઉપયોગ કરવાનું આયોજન થઇ રહ્યું છે, યોજનાઓ સાકાર થઇ રહી...
ગુજરાત સમાચારની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીઓનાં ભાગરૂપે ABPL ગ્રૂપ દ્વારા બ્રિટિશ એશિયન મહિલાઓનાં અભૂતપૂર્વ યોગદાન, સિદ્ધિઓ અને સફળતાના ગુણગાન કરવા તેમજ તેમની...
ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરી ટાટા ગ્રુપ ઓફ કંપનીઝને વેચવામાં આવી ત્યારે દરેકને એવી આશા હતી કે ટાટા કાળજી, સુવિધા અને આરામદાયકતાને ટોચની...
ગુજરાતીઓ માટે એપીપીજીના નામે હજુ વિભાજનકારી વિચાર અમલમાં મૂકતી પ્રવૃત્તિઓ જારી છે. 25મી એપ્રિલે પાર્લામેન્ટ હાઉસમાં ગુજરાતીઓ માટેના એપીપીજીનો જાહેર પ્રારંભ...
ધ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા લોસ એન્જલસમાં 11થી 14 એપ્રિલ દરમિયાન યોજાયેલા સૌથી મોટા કન્વેન્શન અને ટ્રેડ શોની પૂર્ણાહૂતિ થઈ હતી...
જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમય સુધી ધરણાં-દેખાવો બાદ હવે તમામ 4500 કાશ્મીરી પંડિત કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. આ સાથે જ ખીણમાં જુદી જુદી ઓફિસો પણ સામાન્ય...