દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

અલ્લાહાબાદ હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠરાવ્યું હતું કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે અને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. આની સાથેસાથે...

તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. ‘અમ્મા’ના હુલામણા નામે તામિલ પ્રજાના દિલ પર રાજ કરતાં ૬૮ વર્ષનાં આ લોકનેતાના...

અમૃતસરમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ...

ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂળની ૧૮ વર્ષીય પ્રતિભાશાળી હરપ્રીત કોર હાલાઈથે ૧૮ ઓગસ્ટના પરિણામોમાં એ- લેવલમાં નબળા પરિણામથી પસંદગીની...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કર્યા પછી હવે ભારતીય અર્થતંત્રને ઉધઇની જેમ કોરી રહેલા કાળાં નાણાંના દૂષણને ડામવા કમર કસી છે....

વિશ્વનો કોઇ પણ દેશ હોય બંધારણ હંમેશા સર્વોચ્ચ સ્થાને હોય છે. આ બંધારણ અંતર્ગત જ સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતોનું સંચાલન કરવામાં આવતું હોય...

નરેન્દ્ર મોદી પ્રધાનમંડળની ગુરુવારે મળેલી બેઠકમાં નોટબંધી લાગુ થયા પછી બેન્ક ખાતામાં નિશ્ચિત મર્યાદાથી વધુ જમા થયેલી રકમ પર ૬૦ ટકા આવકવેરો નાખવા માટે આઇટી...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ,...

ભારતના આર્થિક વ્યવહારમાંથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે હવે તેની હકારાત્મક અસર દેખાડવાનું શરૂ કર્યું છે. દેશનું...



to the free, weekly Gujarat Samachar email newsletter