પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

ABPL ગ્રૂપના અંગ્રેજી અખબારમાં કાર્ય કરવામાં મેં સપ્તાહ વીતાવ્યા હતા અને મારી કામગીરીનો સમય ઘણો ઓછો હોવાં છતાં તે અનુભવ મારા માટે સમૃદ્ધ અને માહિતીપ્રદ બની રહ્યો. સોમવારે હું કાર્ય પર આવ્યો ત્યારે મારે શું કામગીરી કરવાની હશે તે બાબતે હું અચોક્કસ...

અમદાવાદ શહેર બુધવારે ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’, ‘બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા’ના ગગનભેદી નારાથી ગાજી ઊઠ્યું હતું....

વડા પ્રધાન પદેથી ડેવિડ કેમરનની વિદાય નિશ્ચિત થઇ ગઇ છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદ અને તેના પગલે દેશના વડા પ્રધાન બનવા માટે શરૂ થયેલી સ્પર્ધામાં...

ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં હરણફાળ ભરી છે. ઇંડિયન એરફોર્સમાં ૩૦ વર્ષના લાંબા અરસા બાદ શુક્રવારે ‘તેજસ’ ફાઇટર જેટની પ્રથમ સ્કવોડ્રન...

ઈયુ રેફરન્ડમના પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચના સંદર્ભે બ્રિટિશ મતદારોની મૂળભૂત ચિંતા ઉજાગર કરી છે.પ્રતિષ્ઠિત પ્રતીક સમાન સર વિન્સ્ટન ચર્ચિલે તેમના...

બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરન્ડમમાં ઈયુમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યા પછી સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી...

બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...

યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં...

યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને...



to the free, weekly Gujarat Samachar email newsletter