પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં જેરેમી કોર્બીન પક્ષના નેતા તરીકે ફરી ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ અને હું આ વિજય તેમનો અભિનંદન પાઠવું છું. આ કોન્ફરન્સ...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને...

આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની...

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ના-પાક પાકિસ્તાનનો હાથ હોવાના નક્કર પુરાવા મળ્યા છે. અમેરિકા, રશિયા,...

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ટોચના ૧૦૦ ધનાઢય ભારતીયોની યાદી જાહેર થઇ છે, જેમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોચના ક્રમે રહ્યા...

હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના...

સપ્ટેમ્બરનું આગમન અને પાનખરના આરંભ સાથે રોજિંદી દોડધામ અને ઘરેડ શરૂ થઈ જાય છે. ફરી નોકરી-ધંધામાં પરોવાઈ જાવ, વિદ્યાર્થીઓ ફરી શાળાઓમાં જતાં થાય, યુનિવર્સિટીના...

યુકેના લોહાણાઓ વિશે એશિયન વોઈસમાં મારો લેખ તમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંડનમાં તેમની ઉપસ્થિતિ તરફ દોરી જતી પશ્ચાદભૂને...

જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી બ્રિગેડનાં મુખ્ય મથક પર રવિવારે પરોઢિયે પાકિસ્તાન સમર્થિત...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આસિયાન’ બેઠકમાં પાકિસ્તાનને નિશાન બનાવીને આતંકવાદને પ્રોત્સાહન...



to the free, weekly Gujarat Samachar email newsletter