
યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે...
ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..
બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં.

યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે...

ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની...

અલ્લાહાબાદ હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠરાવ્યું હતું કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે અને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. આની સાથેસાથે...

તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. ‘અમ્મા’ના હુલામણા નામે તામિલ પ્રજાના દિલ પર રાજ કરતાં ૬૮ વર્ષનાં આ લોકનેતાના...

અમૃતસરમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ...

ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂળની ૧૮ વર્ષીય પ્રતિભાશાળી હરપ્રીત કોર હાલાઈથે ૧૮ ઓગસ્ટના પરિણામોમાં એ- લેવલમાં નબળા પરિણામથી પસંદગીની...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કર્યા પછી હવે ભારતીય અર્થતંત્રને ઉધઇની જેમ કોરી રહેલા કાળાં નાણાંના દૂષણને ડામવા કમર કસી છે....

વિશ્વનો કોઇ પણ દેશ હોય બંધારણ હંમેશા સર્વોચ્ચ સ્થાને હોય છે. આ બંધારણ અંતર્ગત જ સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતોનું સંચાલન કરવામાં આવતું હોય...

નરેન્દ્ર મોદી પ્રધાનમંડળની ગુરુવારે મળેલી બેઠકમાં નોટબંધી લાગુ થયા પછી બેન્ક ખાતામાં નિશ્ચિત મર્યાદાથી વધુ જમા થયેલી રકમ પર ૬૦ ટકા આવકવેરો નાખવા માટે આઇટી...