
મેક્સિકોના પાટનગર મેક્સિકો સિટીમાં મંગળવારે મધરાત્રે આવેલા ૭.૧ રિક્ટર સ્કેલના ભૂકંપે તબાહી સર્જી છે. ૨૫૦થી વધુના મૃત્યુ થયાનું જાહેર થયું છે, અને હજુ સેંકડો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

મેક્સિકોના પાટનગર મેક્સિકો સિટીમાં મંગળવારે મધરાત્રે આવેલા ૭.૧ રિક્ટર સ્કેલના ભૂકંપે તબાહી સર્જી છે. ૨૫૦થી વધુના મૃત્યુ થયાનું જાહેર થયું છે, અને હજુ સેંકડો...

નર્મદા મૈયાનું પાણી તો પારસમણિ છે એ જ્યાં પહોંચશે ત્યાં સોનું પાકશે. નર્મદાનાં નીરથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના...

જાપાન દ્વારા તૈયાર થયેલા અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બર પુનઃ ગુજરાતની...

એવોર્ડ્સની સીઝનનો આરંભ થઈ ગયો છે. સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય, ઈન્ડસ્ટ્રીઝ અથવા ચોક્કસ ધોરણો આધારિત વિવિધ પ્રકારના એવોર્ડ્સ જોવા મળે છે અને દર સપ્તાહે એક...

મુંબઈને હચમચાવી નાખનારા ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ‘ટાડા’ કોર્ટે ગુરુવારે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને આજીવન કેદની જ્યારે તેના બે સાથીદારો મોહમ્મદ...

વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...

ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...

વર્ષોથી યુકેમાં બાંગલાદેશી રેસ્ટોરાંમાં ભારતીય અથવા બંગાળી વાનગીઓ પીરસાતી આવી છે પરંતુ, તેનો સ્વાદ મૂળ ભારતીય-બંગાળીથી તદ્દન અલગ જ રહે છે. ગત ૭૦ વર્ષથી...

બે સાધ્વી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહને સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બન્ને કેસમાં ૨૦ વર્ષની કેદ...