પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

 તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો....

ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને...

કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડેવિડ કેમરને રાજીનામું આપીને ઘણાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ બેકબેન્ચિસ...

થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નિશાન બનાવતા આતંકવાદને...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં...

૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવાઈ છે. નોમિનેટ કરાયેલા વ્યક્તિત્વોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રોમેશ રંગનાથન, નેશનલ કરાટે...

ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં...

સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી પોતાના જીવન અને કવનથી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી કાર્યોની આભા પ્રસરાવી શનિવાર, ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી...

અનેક અટકળો અને લાંબી ચર્ચાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે ડો. ઊર્જિત પટેલની નિમણૂક કરી છે. તેઓ રિઝર્વ બેન્કના હાલના ગવર્નર...



to the free, weekly Gujarat Samachar email newsletter