
તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો....
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો....
ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને...
કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડેવિડ કેમરને રાજીનામું આપીને ઘણાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ બેકબેન્ચિસ...
થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે...
ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નિશાન બનાવતા આતંકવાદને...
ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં...
૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવાઈ છે. નોમિનેટ કરાયેલા વ્યક્તિત્વોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રોમેશ રંગનાથન, નેશનલ કરાટે...
ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં...
સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી પોતાના જીવન અને કવનથી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી કાર્યોની આભા પ્રસરાવી શનિવાર, ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી...
અનેક અટકળો અને લાંબી ચર્ચાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે ડો. ઊર્જિત પટેલની નિમણૂક કરી છે. તેઓ રિઝર્વ બેન્કના હાલના ગવર્નર...