
સમગ્ર વિશ્વના હજારો ડેલિગેટ્સ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજધાની ગાંધીનગરમાં ઉમટ્યાં છે. આ સંજોગોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની મિડલેન્ડ્સ શાખાએ...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

સમગ્ર વિશ્વના હજારો ડેલિગેટ્સ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજધાની ગાંધીનગરમાં ઉમટ્યાં છે. આ સંજોગોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની મિડલેન્ડ્સ શાખાએ...

હિંદુઓમાં ખૂબ પવિત્ર ગણાતી ગાય એટલે કે ગૌમાતાના રક્ષણ માટે યુકેના બેનબરીની યશવી કાલિયાએ બીડું ઝડપ્યું છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત એક પિટિશન દ્વારા...

યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા વિકાસના ગુજરાત મોડેલ વિશે ઘણું લખાયું છે અને તેથી વધુ તો બોલાયું પણ છે. જોકે, ભારતમાં...

આ દેશનું અવિભાજ્ય અંગ બની રહેલી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી જે રીતે દિવાળી, વૈશાખી અથવા ઈદની ઉજવણી કરે છે તે જ ઉત્સાહ અને ભાવના સાથે ક્રિસમસની પણ ઉજવણી કરે...

દર વખતે હું ઓક્સફર્ડમાં મારી નવી ટર્મનો આરંભ કરવા યુકેમાં પ્રવેશ કરું છું ત્યારે બોર્ડર ફોર્સના એજન્ટો નવાઈમાં ડૂબી જાય છે અને હું સંસ્કૃત ધર્મશાસ્ત્રમાં...

પ્રાચીન ભાષાઓનો અભ્યાસ કરતા કોઈએ પણ આવા તદ્દન અસ્પષ્ટ કે અજાણ્યા ક્ષેત્રમાં શા માટે જવું જોઈએ તેવાં પ્રશ્નોથી ટેવાઈ જવું જોઈએ. વ્યક્તિ-વ્યક્તિએ ઉત્તરો...

બ્રિટિશ ભારતીયો અથવા બિનનિવાસી ભારતીયો (NRI) જ્યારે ભારતથી પાછા ફરે છે ત્યારે પોતાની સાથે પોતાની સાથે થોડા ઘણા પ્રમાણમાં ભારતીય રોકડ રકમ પણ લાવે છે. આનું...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચર્ચિત જાહેરાત બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બરે ડીસામાં...

યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે...

ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની...