યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...

રિલાયન્સ જિયો લાવશે દેશનો સૌથી મોટો આઇપીઓ

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા બુધવારે મોડી રાતથી ફાયરિંગ...

એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને...

નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના...

વડા પ્રધાન થેરેસા મેએ મંગળવારે સવારે સરકારની ઈમર્જન્સી કમિટી કોબ્રાની બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું જેમાં માંચેસ્ટરનાં ત્રાસવાદી હુમલા અંગેની વિગતો...

આઠમી જૂને દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે માન્ચેસ્ટરમાં ત્રાસવાદી હુમલાએ દહેશતનું વાતાવરણ ફેલાવી દીધું છે. સોમવારે...

કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને પોતાના ઉદ્યોગોમાં ધરખમ સુધારા કરનારી ટોચની ૨૫ હસ્તીઓના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ટોચનું...

ઈન્ટરનેશનલ સાઈબર એટેકને ફેલાતો અટકાવનાર ‘એક્સિડેન્ટલ હીરો’ મારકસ હચિન્સ જાતે જ તાલીમ લેનારો સિક્યુરિટી નિષ્ણાત છે, જે પોતાના ફેમિલી હોમમાંથી જ કામકાજ કરે...

કાશ્મીરના યુવા લશ્કરી અધિકારી ઉમર ફૈયાઝની ક્રૂર હત્યામાં પાકિસ્તાનનાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની સંડોવણી બહાર આવી છે. આર્મી અધિકારીઓની...

પર્પઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે ભારત પ્રવાસે આવેલા કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બીબરે બુધવારે રાત્રે નવી મુંબઇમાં ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરીને ચાહકોના દિલ જીતી...

આમ આદમી પાર્ટી (‘આપ’)ના કન્વીનર અને સ્થાપક અરવિંદ કેજરીવાલ સામે તેમના જ એક ભૂતપૂર્વ સાથી પ્રધાને કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. દિલ્હી...



to the free, weekly Gujarat Samachar email newsletter