
ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો...
અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સે હેક કર્યાના અહેવાલો છે. એટલું જ નહીં કાશ પટેલ દ્વારા વડોદરાની એક બેન્કમાં ખાતું ખોલાવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ તેમણે જાહેર કરી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલ...
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધને એક મહિનો થઈ ગયો છે ત્યારે આ યુદ્ધ હવે વધુ વિનાશક બની રહ્યું છે. ઈરાન પર જમીની હુમલા તથા ખાર્ગ ટાપુ પર કબજો કરી તેના અર્થતંત્રને ખતમ કરવાના આશયથી અમેરિકાના વધુ 3500 મરિન કમાન્ડો સાથે યુએસએસ ત્રિપોલી...

ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો...

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ...
૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારથી શરૂ થયેલો ઇઝરાયલ પ્રવાસ ઐતિહાસિક તો છે જ, પણ ઇતિહાસ એ પણ કહે છે કે ઇઝરાયલે ભારતને ૧૯૬૫નું યુદ્ધ, ૧૯૭૧નું યુદ્ધ કે...

ગાયનાં નામે ગૌરક્ષકો અને ગૌભક્તો દ્વારા થતી હિંસા પ્રત્યે સખત નારજગી વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ અને વિનોબાજીએ ચીંધેલા...

રાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા રામનાથ કોવિંદને મેદાનમાં ઉતારાયા બાદ વિરોધ પક્ષોની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે ચાર દિવસના...

ગુજરાત સરકાર જેની લાંબા સમયથી રાહ જોઇ રહી હતી તે સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવાની પરમિશન મળી જતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય...