પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

ભારત અને ઈરાને આતંકવાદને નાથવા સહિતના કુલ ૧૨ ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરીને મિત્રતાના નવા અધ્યાયનો આરંભ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના...

મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાતી પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મોટા ભાગે એક્ઝિટ...

પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીની આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીના પરિણામો ભાજપ માટે ઉત્સાહજનક છે તો કોંગ્રેસ...

ભારતના પાંચ રાજ્યો આસામ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો ભાજપ માટે હરખના સમાચાર લઇને આવ્યા છે. પૂર્વોત્તર...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય...

બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની...

બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની...

બ્રિસ્ટોલના પોશ વિસ્તાર ક્લીફ્ટન ખાતે રહેતા અને ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ખુદની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવતા ગુજરાતી મૂળના સ્મિતા પંડ્યાએ આત્મહત્યા...

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ ગુરુવારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ના વૈશ્વિક નકશામાં દેશને સ્થાન અપાવીને ઐતિહાસિક સિમાચિહન હાંસલ કર્યું છે. ભારતની...

યુપીએના શાસનકાળ દરમિયાન બહાર આવેલા ૩,૫૬૫ કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં ૧૨૫ કરોડની ખાયકીના મામલે ભાજપ સરકારે કોંગ્રેસની ટોચની નેતાગીરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter