LIBF Expo 2026: સીમાપાર વેપાર પ્લેટફોર્મ્સમાં ભારતની વિસ્તૃત ભૂમિકા

બહુક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ નેટવર્કિંગ ત્રિદિવસીય ઈવેન્ટ LIBF Expo 2026– મુંબઈ કોલિંગનું મુંબઈમાં સફળ આયોજન કરાયું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધીના આ ત્રિદિવસીય ઈવેન્ટમાં ભારતીય એન્ટરપ્રાઈઝીસને વૈશ્વિક બજારો સાથે...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલના શ્રીગણેશ...

ભારત-અમેરિકાએ બહુચર્ચિત અને બહુપ્રતિક્ષીત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. શનિવારે જાહેર થયેલા આ વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ - BTA) અંતર્ગત બન્ને દેશો વેપારને વેગ આપવા માટે સંખ્યાબંધ માલસામાન...

ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ...

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય...

 વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...

બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર...

અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે દીપ પ્રગટાવતા પ.પૂ. મહંતસ્વામી...

• 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા રંગારંગ અભિવાદન • વિશ્વમાં પહેલી વખત 1 લાખ પ્રિ–પ્રોગ્રામ રિસ્ટ બેન્ડસ • લાઇટ-સાઉન્ડ અને ઓડિયો-વીડિયોના માધ્યમથી મંત્રમુગ્ધ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...

બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter