- 27 Aug 2024

ટિલ્ડા સ્ત્રીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક, સાધનસજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત બિનનફાકારી સંસ્થા લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે તેની...
સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...
એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...

ટિલ્ડા સ્ત્રીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક, સાધનસજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત બિનનફાકારી સંસ્થા લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે તેની...

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સતત આગળ વધી રહ્યાં છે. તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા...

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયાના 10 વર્ષ બાદ અને વિવાદાસ્પદ આર્ટિકલ-370 નાબૂદ થયાના પાંચ વર્ષ બાદ પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...

બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...

ગુજરાત સમાચાર દ્વારા આયોજિત ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ને ભારે આવકાર મળી રહ્યો છે. ગત ગુરુવાર 25 જુલાઈએ ‘સોનેરી સંગત’ ઈવેન્ટમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ની...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટયાને સોમવારે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાંથી કલમ નાબૂદ કર્યા બાદ રાજ્યને અપાયેલા વિશેષાધિકારો સમાપ્ત થઈ...

ઇઝરાયલ દ્વારા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઇસ્ટના દેશોમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ છે. ઇરાને તેના મોતનો બદલો લેવાનો હુંકાર કર્યો છે. અનેક મુસ્લિમ...

બાંગ્લાદેશની સેનાએ 15 ઓગસ્ટ 1975ના રોજ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના કુટુંબીજનોની હત્યા કરી સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 49 વર્ષે તેમના...