
લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે...
બહુક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ નેટવર્કિંગ ત્રિદિવસીય ઈવેન્ટ LIBF Expo 2026– મુંબઈ કોલિંગનું મુંબઈમાં સફળ આયોજન કરાયું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધીના આ ત્રિદિવસીય ઈવેન્ટમાં ભારતીય એન્ટરપ્રાઈઝીસને વૈશ્વિક બજારો સાથે...
ભારત-અમેરિકાએ બહુચર્ચિત અને બહુપ્રતિક્ષીત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. શનિવારે જાહેર થયેલા આ વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ - BTA) અંતર્ગત બન્ને દેશો વેપારને વેગ આપવા માટે સંખ્યાબંધ માલસામાન...

લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે...

અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી...

કેરળના વાયનાડમાં મેપ્પાડી પાસે મંગળવારે ભૂસ્ખલન થવાને કારણે 123 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી...

આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. યોજના અનુસાર, આગામી ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું...

મનુ ભાકર તથા સરબજોતે શૂટિંગ ઇવેન્ટમાં મિક્સ્ડ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં...

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના કુલ મળીને 117 ખેલાડીઓ જુદી - જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશને (આઇઓએ) ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા...

પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફ્રાન્સ ત્રીજી વાર ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે અને તેણે સમગ્ર આયોજન માટે ઉડીને આંખે વળગે તેવી...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકાનો ભવ્ય લગ્નપ્રસંગ ભારતીય સંસ્કૃતિ,...

હત્યાનાં પ્રયાસ પછી અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા પહેલા પ્રતિભાવમાં કહ્યું હતું કે કેટલાક લોકોના મતે મારે મરી જવું જોઈતું હતું પણ ભગવાને...

મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા મુસ્લિમ બંદગીનું સ્થળ છે કે હિન્દુ ધર્મસ્થાન તે વિવાદ પરથી ધીમે ધીમે - તથ્યોના આધારે - પરદો ઊંચકાઇ રહ્યો છે. આર્કિયોલોજિકિલ...