
મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએ ગઠબંધન મહાયુતિની એકતરફી જીતથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે રાજ્યમાં મરાઠા અને હિન્દુત્વની રાજનીતિના બે મોટા ચહેરાનું...
નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને છે. જોકે, ભાજપને મળેલું દાન કોંગ્રેસ સહિત ચારેય રાષ્ટ્રીય પક્ષોને...
કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી વડા રાહુલ ગાંધી,...

મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએ ગઠબંધન મહાયુતિની એકતરફી જીતથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે રાજ્યમાં મરાઠા અને હિન્દુત્વની રાજનીતિના બે મોટા ચહેરાનું...

દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થયો છે, જે એનડીએને 9 બેઠકોનો ફાયદો દર્શાવે છે....

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય દેખાવ કરીને ભાજપે તેના વડપણ હેઠળની મહાયુતિને મહાવિજય અપાવ્યો હતો, જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનના જેએમએમ (ઝારખંડ...

ભારતીય અર્થતંત્રનું ફાઇનાન્સિયલ હબ ગણાતા મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભગવો લહેરાયો છે. બીજી તરફ, ઝારખંડમાં ફરી એક વખત હેમંત સોરેન સરકારે...

બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠકની પેટાચૂંટણીમાં છેલ્લા રાઉન્ડની ભારે રસાકસીના અંતે ભાજપનો વિજય થયો છે. પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ બેઠક જીતીને ભાજપે લોકસભા ચૂંટણીમાં...

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે અને ગઠબંધને લગભગ 70 ટકા જેટલી સીટો પર કબ્જો જમાવ્યો છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતમાં...

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં...

ચાર સપ્તાહના વિરામ પછી ABPLગ્રૂપના લોકપ્રિય ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નો 21 નવેમ્બરે પુનઃ આરંભ થયો હતો. આ ઈવેન્ટમાં ભારતીય સંઘના શિલ્પી અને લોહપુરુષ સરદાર...

ચીન જેવા સુપરપાવર દુશ્મનથી ઘેરાયેલા ભારતે હાઇપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ...

દિવાળી પર્વના શુકનવંતા દિવસોમાં સંસ્કૃતિ નગરીની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને વડોદરાવાસીઓએ...