
દિવાળી પર્વના શુકનવંતા દિવસોમાં સંસ્કૃતિ નગરીની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને વડોદરાવાસીઓએ...
બહુક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ નેટવર્કિંગ ત્રિદિવસીય ઈવેન્ટ LIBF Expo 2026– મુંબઈ કોલિંગનું મુંબઈમાં સફળ આયોજન કરાયું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધીના આ ત્રિદિવસીય ઈવેન્ટમાં ભારતીય એન્ટરપ્રાઈઝીસને વૈશ્વિક બજારો સાથે...
ભારત-અમેરિકાએ બહુચર્ચિત અને બહુપ્રતિક્ષીત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. શનિવારે જાહેર થયેલા આ વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ - BTA) અંતર્ગત બન્ને દેશો વેપારને વેગ આપવા માટે સંખ્યાબંધ માલસામાન...

દિવાળી પર્વના શુકનવંતા દિવસોમાં સંસ્કૃતિ નગરીની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને વડોદરાવાસીઓએ...

સંસ્કૃતિ નગરીમાં સાકાર થયેલા ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો...

ભારત-ચીનના સંબંધો પર છેલ્લા ચાર વર્ષથી જામેલો સરહદ વિવાદનો બરફ ઓગળી રહ્યાના સંકેત છે. પૂર્વ લદાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સર્જાયેલી લશ્કરી...

દિગ્ગજ ઉદ્યોગપતિ, દરિયાદિલ દાતા, માનવતાના મશાલચી અને આ બધાથી પણ વિશેષ એવા ઉમદા ઇન્સાન રતન ટાટાની ચિરવિદાયથી ભારત રાંક બન્યું છે. ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ...

ભાજપે સતત ત્રીજી વખત ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસના વિજયની આગાહી કરાઇ હતી તેનાથી વિપરિત ભાજપે જ્વલંત વિજય...

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી છે. યુતિમાં સામેલ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને સૌથી વધુ 42,...

રાજ્યને વિવાદાસ્પદ વિશેષાધિકારો આપતી કલમ 370ની નાબૂદીના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત લોકતંત્ર ધબકતું થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી...

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો પર 65.58 ટકા મતદાન થયું છે. સાત જિલ્લાના 39 લાખથી વધુ મતદારોને આવરી લેતા ત્રીજા તબક્કામાં...

હાલ વિશ્વમાં અનેક દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે સોમવારે યુએન સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, માનવતાની...

ન્યૂ યોર્ક મહાનગર નજીકના મેલવિલેમાં આવેલા સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર તેમજ બહારના રસ્તા પર કેટલાક તોફાની તત્વોએ મોદીવિરોધી સૂત્રો...