
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે...
ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય...
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ....

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે...

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને...

પહેલગામ આતંકી હુમલાના પગલે વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને મંગળવારે જ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પૂર્વે વડાપ્રધાને એક્સ પર ટ્વીટ...

ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ...

જમ્મુ-કાશ્મીરમાં ‘મિની સ્વિત્ઝર્લેન્ડ’ તરીકે જાણીતા પહલગામમાં મંગળવારે બપોરે થયેલા ભીષણ આતંકી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 12ને ગંભીર...

ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...

હર્ટફોર્ડશાયરમાં ભૂરા આકાશ તળે અને મિલ ગ્રીન ગોલ્ફ ક્લબના સુંદર વાતાવરણ મધ્યે રવિવાર, 6 એપ્રિલના દિવસે ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) ગોલ્ફ ડે ઉજવાયો હતો અને 55 ગોલ્ફર્સ...

ટ્રમ્પ ટેરિફ ભારત માટે આફતમાં અવસર સાબિત થશે. ભારત પર 27 ટકા જ્યારે ચીન પર તો પહેલાં 34 ટકા (અને હવે તોતિંગ 104 ટકા) ટેરિફ લાદવામાં આવ્યો છે અને તેનો અમલ...