ભાજપનું લક્ષ્ય 360ઃ હવે ડીએમકે, સપા, એનસીપીના ટુકડાં થશે?

ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...

રામ મંદિરનો હવાલો હવે ‘કૃષ્ણ’ સંભાળશે, ચંપત રાય - અનિલ મિશ્રાને રામ-રામ

રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે....

 વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...

બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર...

અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે દીપ પ્રગટાવતા પ.પૂ. મહંતસ્વામી...

• 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા રંગારંગ અભિવાદન • વિશ્વમાં પહેલી વખત 1 લાખ પ્રિ–પ્રોગ્રામ રિસ્ટ બેન્ડસ • લાઇટ-સાઉન્ડ અને ઓડિયો-વીડિયોના માધ્યમથી મંત્રમુગ્ધ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...

બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ...

જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી વિવાદાસ્પદ કલમ 370 રદ કરતા ઐતિહાસિક નિર્ણય બાદ રાજ્યનો માહોલ બદલાઇ રહ્યો છે. આતંકવાદના કારણે દસકાઓ પૂર્વે સ્થળાંતર...

મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએ ગઠબંધન મહાયુતિની એકતરફી જીતથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે રાજ્યમાં મરાઠા અને હિન્દુત્વની રાજનીતિના બે મોટા ચહેરાનું...

દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં 26 બેઠકો પર ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થયો છે, જે એનડીએને 9 બેઠકોનો ફાયદો દર્શાવે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter