ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

 ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે લેસ્ટર ઈસ્ટના લેબર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવવા સિટી હોલના પદનો ત્યાગ કર્યો છે. તેમણે આ નિર્ણય લેતા...

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ધામ-અમદાવાદ દ્વારા અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતીએ રાષ્ટ્ર ચેતના...

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી...

માત્ર 700ની વસતી સાથે સફેદ રણની અનમોલ સંપત્તિ ધરાવતાં ધોરડોએ વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા શનિવારે ગગનયાન મિશનના પહેલા તબક્કામાં ક્રૂ એસ્કેપ મોડ્યૂલનું સફળ પરીક્ષણ કરાયું હતું. શ્રીહરિકોટા ખાતેથી...

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ફરી એક વખત આમનેસામને છે. શનિવારે સવારે પેલેસ્ટાઇનના આતંકીઓએ ઇઝરાયલ પર અંદાજે 5000 રોકેટ ઝીંક્યા બાદ ચોતરફ વિનાશ સર્જાયો છે. આ હુમલા...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના પીએમ બેકફૂટ પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો મુક્યા...

 ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...

ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાએ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોને ખરાબે ચઢાવી દીધા છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયેલી...

રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter