
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇ મુલાકાતે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. અબુ ધાબીમાં સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ...

ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર માત્ર 18 દિવસમાં પાંચ મહાનુભાવોને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવમી ફેબ્રુઆરીએ પૂર્વ...

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દસ દિવસ પછી રામરથયાત્રા દ્વારા મંદિર નિર્માણની ચળવળને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભાજપના દિગ્ગજ...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય મંદિરના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન...

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત...

અયોધ્યામાં રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં લવાયા બાદ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરાશે. સુવર્ણશલાકાથી વિધિવત્ અંજન લગાવાયા બાદ...

શ્રીરામ જન્મભૂમિ ન્યાસ દ્વારા થયેલી જાહેરાત અનુસાર ગુરુવારે - 18 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરાશે. શ્યામ રંગની આ મૂર્તિ રામલલાના...

રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતાં જ એ લોકોનું સપનું પૂરું થશે કે જેમણે પોતાનું સમસ્ત જીવન રામલલાની સેવામાં વીતાવી દીધું. આવા લોકોમાં આચાર્ય સત્યેન્દ્ર દાસનો...