ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત...

અયોધ્યામાં રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં લવાયા બાદ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરાશે. સુવર્ણશલાકાથી વિધિવત્ અંજન લગાવાયા બાદ...

શ્રીરામ જન્મભૂમિ ન્યાસ દ્વારા થયેલી જાહેરાત અનુસાર ગુરુવારે - 18 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરાશે. શ્યામ રંગની આ મૂર્તિ રામલલાના...

રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતાં જ એ લોકોનું સપનું પૂરું થશે કે જેમણે પોતાનું સમસ્ત જીવન રામલલાની સેવામાં વીતાવી દીધું. આવા લોકોમાં આચાર્ય સત્યેન્દ્ર દાસનો...

10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- 2024એ બે દાયકાના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ અંકિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર...

અયોધ્યામાં બનેલું રામમંદિર ઉદ્ઘાટનની સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે...

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારી ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. મંગળવારથી પૂજાવિધિનો પ્રારંભ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. શ્રીરામ...

માત્ર અયોધ્યા જ નહીં, સમગ્ર ભારતવર્ષ ભગવાન શ્રીરામને વધાવવા માટે થનગની રહ્યું છે. દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં મંદિર કેવું હશે તે મુદ્દે ઉત્સુકતા પ્રવર્તે...

કોઇ વ્યક્તિ એક સપનું જુએ અને તેને સાકાર કરવા અંતરમનના ઉમળકા સાથે આયોજનબદ્ધ પ્રયાસ કરે તો તેને સાકાર કરવું અશક્ય નથી એ તો આપણે સહુ જાણીએ છીએ. જ્યારે સુરતમાં...

રામજન્મભૂમિ પરિસરમાં દિવ્ય-ભવ્ય મંદિર ઝડપથી આકાર લઈ રહ્યું છે. અહીંયા મંદિર સહિત દસ પ્રોજેક્ટ પર એક સાથે કામકાજ ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણનું 80...



to the free, weekly Gujarat Samachar email newsletter