દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ત્રીજા કાર્યકાળની સરકારમાં જુદા જુદા પ્રધાનોને સોમવારે સાંજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. લોકોની ધારણા મુજબ મોદીએ મહત્વનાં...

સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઇને ઇતિહાસ રચનારા નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે...

ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામો વિશે સમાચાર આપતાં ઇન્ટરનેશનલ મીડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરતે અજેય હોવાનો જે પ્રભાવ ઉભો થયો હતો તે...

અઢારમી લોકસભા માટેની ચૂંટણીમાં મતદારોએ અદભૂત જનાદેશ આપ્યો છે. ભાજપ જીતીને પણ હાર્યા જેવી સ્થિતિમાં છે તો કોંગ્રેસ હારીને પણ જીતનો આનંદ માણી રહી છે. દેશના...

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયેલા શાનદાર સમારંભમાં હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઈડ અને ‘દાજી’ના હુલામણા નામથી પ્રખ્યાત કમલેશ ડી....

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું...

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા...

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે....

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ...

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન...



to the free, weekly Gujarat Samachar email newsletter