
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25...
પશ્ચિમ બંગાળની પ્રજાએ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ‘બંગાળી અસ્મિતાનું જતન’ કરવાના વચનની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તન અને વિકાસના વચનને પસંદ કર્યું છે. કમળના કેસરિયા તોફાનમાં તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. હકીકત તો એ છે કે ચૂંટણી...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...

તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...

દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ...

પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન...

યુકેમાં જાહેર આરોગ્ય માટેની સૌથી આવશ્યક સેવા એવી નેશનલ હેલ્થ સર્વિસ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સ્થાપનાના 75 વર્ષ બાદ એનએચએસ ઇતિહાસની સૌથી બદતર કટોકટીનો...

કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શાનદાર સમાપન સમારોહના ભાગરૂપે રવિવારે ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’નું રવિવારે આયોજન કરાયું હતું. સંતો અને...

ભારતીયોએ પોતાની સખત મહેનત, બુદ્ધિકૌશલ્ય અને શાશ્વત મૂલ્યો પ્રતિ સમર્પણ થકી વિશ્વમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષો દરમિયાન ભારતીય કોમ્યુનિટીનો આદર...

સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે...

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 10 જાન્યુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના સમાપન સત્રમાં...