
યુએન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારત ચીનને પછડાટ આપીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. નવેમ્બર 2022માં વિશ્વની વસતી 800 કરોડને...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

યુએન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારત ચીનને પછડાટ આપીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. નવેમ્બર 2022માં વિશ્વની વસતી 800 કરોડને...

ડિસેમ્બર 2021માં બકિંગહામશાયરના ડેનહામ ખાતે અનુપમ મિશન યુકેને અત્યાધુનિક ઓમ ક્રિમેટોરિયમ (સ્મશાનગૃહ)નું નિર્માણ કરવા માટે સીમાચિહ્નરૂપ પ્લાનિંગ પરમિશન...

ભારત પર 200 વર્ષ કરતાં વધુ સમય રાજ કરનાર બ્રિટનમાં હવે ભારતીય મૂળની વ્યક્તિ પીએમ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. બોરિસ જ્હોનસનના રાજીનામા બાદ ટોરી પાર્ટીના...

દેવાળિયા થવાની અણીએ પહોંચેલા પાકિસ્તાને ચીન પાસેથી લીધેલી 19 હજાર કરોડ રૂપિયાની લોનના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી દેવાની તૈયારી કરી લીધી છે. પાક.નું...

30 જૂન 2022ના રોજ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રાજભવન ખાતે મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે કોઇ રાજકિય વિશ્લેષકના મગજમાં વિચાર...

વિવિધ પ્રકારના વિવાદોનો સામનો કરી રહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની કેબિનેટમાં સૌથી મહત્ત્વના ગણાતા ચાન્સેલર...

ભારત અને યુકે વચ્ચેના મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષી સંબંધોના અસંખ્ય પરિમાણોની વાર્ષિક ઉજવણી સ્વરુપે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા ‘ધ યુકે-ઈન્ડિયા વીક’નું આયોજન...

યુએસ પ્રમુખ જો બાઈડેને બહુચર્ચિત ગન કંટ્રોલ બિલમાં હસ્તાક્ષર કર્યા છે. બાઇડેને છેલ્લાં થોડા સમયમાં ફાયરિંગની ઘટનાઓનો ભોગ બનેલા પીડિત પરિવારોની હાજરીમાં...

પૂર્વ મુખ્યમંત્રી મોદીને ક્લીન ચીટના કેસમાં ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી ફગાવી દેવાયાના પગલે સુપ્રીમ કોર્ટે કરેલા આકરાં અવલોકનોના સંદર્ભમાં અમદાવાદ...

ગોધરામાં ટ્રેન સળગાવ્યા બાદ ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલાં રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા 63 લોકોને સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ...