
ઘણા દિવસોથી ચાલી રહેલી ટેન્શનની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ 24 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે યૂક્રેનમાં મિલિટરી ઓપરેશન હાથ ધર્યું છે. યૂક્રેનના નાગરિકો...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
ઘણા દિવસોથી ચાલી રહેલી ટેન્શનની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ 24 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે યૂક્રેનમાં મિલિટરી ઓપરેશન હાથ ધર્યું છે. યૂક્રેનના નાગરિકો...
લોહિયાળ જંગ ખેલી રહેલા યૂક્રેન અને રશિયા યુદ્ધના પાંચમા દિવસે સોમવારે પહેલી વખત મંત્રણાના ટેબલ પર આમનેસામને તો બેઠા, પરંતુ સાડા ત્રણ કલાકની બેઠક અનિર્ણિત...
યુકેમાં મહામારી દરમિયાન વધી ગયેલા પડતર ક્રિમિનલ કેસીસનો નિકાલ કરવા મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ (MoJ) દ્વારા 1 મિલિયન પાઉન્ડના ભંડોળ સાથે સમગ્ર યુકેમાં 4,000થી...
૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ થયેલા ૨૦ સિરિયલ બોમ્બ બ્લાસ્ટે માત્ર અમદાવાદને જ નહીં, સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. હવે અમદાવાદ સેશન્સ કોર્ટે આ કેસના આરોપીઓને...
બ્રિટન હવે કોરોના નિયંત્રણમુક્ત નવા યુગમાં પ્રવેશ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે જાહેર કર્યું છે કે કોરોના વાઈરસ તો ગયો નથી પરંતુ, મહામારીના...
લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ વેસ્ટમિન્સ્ટર હોલમાં ‘૨૦૦૨ના ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષી’ નિમિત્તે એકતરફી ચર્ચાસભાનું આયોજન કરાયું હતું જેનો યુકેસ્થિત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ ભારે વિરોધ કર્યો છે. બ્રિટિશ ભારતીય સમુદાયનું...
વિજય માલ્યા અને નિરવ મોદીની આર્થિક ગોબાચારીને પણ ઝાંખી પાડી દે તેવું મસમોટું બેન્કીંગ કૌભાંડ બહાર આવ્યું છે, અને તે પણ ગુજરાતમાં. દેશની સર્વોચ્ચ તપાસનીશ...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે દ્વારા ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષીએ યુકે પાર્લામેન્ટમાં યોજાએલી ચર્ચા સંદર્ભે ‘૨૦૦૨ ગુજરાત રમખાણો વેસ્ટમિન્સ્ટર હોલમાં ડિબેટ’ મથાળા સાથેનો પત્ર લેબર સાંસદ કિમ લીડબીટરને લખવામાં આવ્યો હતો. આ પત્ર આ...
કચ્છ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) તથા નેવલ ઇન્ટેલિજન્સ યુનિટે (એનઆઇયુ) એક જોઇન્ટ ઓપરેશનમાં ભારતમાં ઘુસાડાઇ રહેલું...
દુનિયાભરમાંથી કોરોના મહામારીનો કહેર ઘટી રહ્યો છે અને આકરા નિયંત્રણો હળવા થઇ રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે જ લોકો હળવાશની લાગણી અનુભવી રહ્યા છે. અહીં બ્રિટનમાં...