ગુજરાતમાં અનામતવિરોધી આંદોલનનો સળવળાટઃ જ્ઞાતિ-જાતિ નહીં, માત્ર ગરીબીને આધારે અનામત આપવા ફરી અવાજ ઉઠ્યો

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...

ક્રોકોચ પાર્ટીનું ડાન્સ ફ્લોર પર સેલિબ્રેશન

એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર...

ભારતના 77મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસના પંથે હરણફાળ...

જૂન 1948માં ટિલબરી ડોક્સ ખાતે એમ્પાયર વિન્ડરશના આગમન સાથે યુકેમાં કેરેબિયન ઇમિગ્રન્ટ્સનું સામુહિક માઇગ્રેશન શરૂ થયું હતું. 1948થી 1971 વચ્ચે બીજા વિશ્વયુદ્ધ...

મંગળવારે કથાનો આરંભ થયો તે પહેલા મોરારિ બાપુએ ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠ નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ભારતીય તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. કથાના...

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કોલેજ ખાતે આયોજિત પ્રખ્યાત આધ્યાત્મિક અગ્રણી અને ઉપદેશક મોરારિ બાપુની રામ કથામાં ઉપસ્થિત...

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના...

પહેલો કિસ્સો... વડોદરામાં ત્રણ સભ્યોના પંચાલ પરિવારે જાતે જ જીવન ટૂંકાવી નાંખ્યું. ઘરના 45 વર્ષના મોભી મુકેશભાઇએ ઝેરી દવા પી લઇને જાતે જ બ્લેડ વડે ગળું...

ભારતનાં મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3નો ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવાનો મહત્ત્વનો તબક્કો આવી ગયો છે. સોમવારે મધરાત્રે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા પ્રકાશનોની સુવર્ણજયંતી ઉજવાઈ રહી છે ત્યારે ABPL ગ્રૂપ દ્વારા 12 જુલાઈ 2023, બુધવારે યુકે-ઈન્ડિયા ટ્રાયમ્ફ એવોર્ડ્સનું...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ‘આપણી સામાજિક સંસ્થાઓ અને તેમની કાર્યપ્રવૃત્તિઓ’ સંદર્ભે શનિવાર આઠમી જુલાઇએ વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું...

ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ‘ઇસરો’ના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની...



to the free, weekly Gujarat Samachar email newsletter