લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ જ માસ્ટરમાઇન્ડઃ ઇડીનો દાવો

દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇડીએ કેજરીવાલના...

મહાસંગ્રામ 2024ઃ ક્યા તબક્કામાં ક્યા રાજ્યમાં કેટલી બેઠકો પર મતદાન?

ઉત્તર પ્રદેશ (80), બિહાર (40) અને પશ્ચિમ બંગાળ (42)માં સૌથી વધુ સાત તબક્કામાં મતદાન થશે જ્યારે 21 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે.

ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની...

દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની...

છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી...

ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...

કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની...

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે....

ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી....

બ્રિટનની કેઇર્ન એનર્જી લિમિટેડ કંપનીએ ભારત સરકાર પાસેથી લેણા નીકળતા ૧.૭ બિલિયન યુએસ ડોલરની વસૂલાત માટે હવે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. કંપનીએ તેનું લેણું...

કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...

બેલ્જિયમ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે, એની તબાહી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો...



to the free, weekly Gujarat Samachar email newsletter