ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

જર્મનીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા લોકોના દિલ જીતી લીધા હતા. વડા પ્રધાને લગભગ...

ત્રણ યુરોપીયન દેશો - જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક...

ભારત સરકારે એક ઐતિહાસિક પગલું ભરવાની શરૂઆત કરી છે. આર્મી - નેવી - એરફોર્સ એમ ત્રણેય સેનાને વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામથી મુક્તિ અપાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય...

પાર્ટીગેટ કૌભાંડ, ઘટતી લોકપ્રિયતા અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ સામે અસંતોષ અને રશિયા-યુક્રેન કટોકટીની મધ્યમાં પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગુરુવાર...

COP26 પછી વિશ્વે પહેલી વખત અર્થ ડેની ઉજવણી કરી છે ત્યારે ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ દ્વારા રોયલ એર ફોર્સના સહયોગમાં ક્લાઈમેટ ચેઈન્જ કટોકટીના જોખમો, પડકારો...

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નૂતન યુગનો પ્રારંભ થયો છે. આ...

આર્યનમેન કે જેમ્સ બોન્ડને ચમકાવતી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલા જેટ સૂટના ઉપયોગે સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા કેમ કે આ સુટ પહેરીને વ્યક્તિ આકાશમાં...

ભારતની સૌપ્રથમવાર મુલાકાતે આવી રહેલા યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દિલ્હીથી નહીં પણ ગુજરાતથી તેમનો પ્રવાસ શરૂ કરશે. તેઓ 21 અને 22 એપ્રિલ દરમ્યાન ભારતમાં...

એક તરફ સમગ્ર વિશ્વમાં નેટ ઝીરો અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે ઓઈસ જાયન્ટ્સ યુગાન્ડાના કુદરતી સ્થળોમાં ઓઈલ ડ્રિલિંગ કરાવી રહ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે કાશ્મીર ખીણની મુલાકાતે જવાના છે. મોદીની આ યાત્રા દરમિયાન જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા...



to the free, weekly Gujarat Samachar email newsletter