
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના નવનિર્મિત પરિસર 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું તો સમગ્ર પરિસર જયઘોષથી ગાજી ઉઠ્યું...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના નવનિર્મિત પરિસર 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું તો સમગ્ર પરિસર જયઘોષથી ગાજી ઉઠ્યું...

લેબર પાર્ટી ના વડા કેર સ્ટાર્મરે લંડનમાં સૌપ્રથમ વખત નવરાત્રિની ઉજવણીમાં હાજરી આપી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિસ્તૃત ઈન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટપણે...

યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ તાજમહેલે 2021-22માં સ્થાનિક પર્યટકો માટેના 10 સૌથી લોકપ્રિય સ્થળોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય પર્યટન...

રાજસ્થાનના રાજકારણમાં ગેહલોત જૂથે હાઈકમાન્ડ સામે બાંયો ચડાવ્યા બાદ હવે હાઇકમાન્ડે પણ લાલ આંખ કરીને ગેહલોત જૂથના ધારાસભ્યોનું નાક દબાવ્યું છે. પક્ષે બે...

ભારતીય ઉપખંડમાં દાયકાઓથી પ્રવર્તી રહેલો કોમવાદ હવે સરહદો વટાવીને વિદેશી ધરતી પર પહોંચી ગયો છે? લેસ્ટર અને બર્મિંગહામમાં બનેલી ઘટનાઓ વિનાશક કોમવાદ તરફ આંગળી...

સોજિત્રા સમાજ (યુકે)ના સુવર્ણજયંતી વર્ષમાં રવિવાર, 18 સપ્ટેમ્બરે કેન્ટનના કડવા પાટીદાર હોલ ખાતે વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. સોજિત્રા ગામની તમામ...

વડા પ્રધાન મોદીએ શનિવારે તેમના 72મા જન્મદિને મધ્ય પ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિતાને કાયમી વસવાટ માટે મુક્ત કર્યા હતા. આ...

અનુભવી ડિપ્લોમેટ સંજય કુમાર વર્માની મંગળવારે કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1988-બેચના IFS અધિકારી સંજય કુમાર હાલમાં જાપાનમાં...

મુંબઈ,કમ્પાલા, લંડનઃ ઇલા પોપટ છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે. અહીં જ તેમના લગ્ન થયાં, બાળકો પણ પ્રાપ્ત કર્યાં. તેમની પાસે ભારતનું ડ્રાઇવિંગ...

ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્વદેશી એરક્રાફ્ટ વોરશિપ ‘વિક્રાંત’નું કોચિ ખાતેથી હિંદ મહાસાગરમાં જલાવતરણ થયું છે. આ સાથે 4.50 કરોડ કિલોનો...