
દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...
ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા...
હવે ભારતમાં ભગવાન શ્રીરામના વંશજ બનવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગે છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે રામના વંશજની વાત કરી એ પછી આ ચર્ચા છેડાઇ...
ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...
ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા એક માત્ર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને ભારત સરકારે નાબૂદ કરી દેવાની સાથે જ ભારતીય ઉપખંડમાં મહત્ત્વનો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારે શીર્ષસ્થ રાજ્ય જમ્મુ અને કાશ્મીર સંબંધે મહત્ત્વપૂર્ણ અને હિંમતભર્યા પગલાં લીધાં...
જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...
ગુજરાતી પત્રકારત્વના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટના ૮૮મા જન્મદિવસની ભવ્ય ઉજવણી અને તેમના સન્માનનો એક અનોખો કાર્યક્રમ મુંબઈના વિલેપાર્લેમાં અંગત મિત્રો અને...
યુકેના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘ડુ ઓર ડાઈ’ બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવાના શપથ સાથે તેમની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે. તેમણે ૨૦૧૬ના રેફરન્ડમને...