
ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની...
બજેટથી યુવા અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનને લઈ નિયમોમાં ઢીલ આપવી મોટું પગલું છે, જેથી ઘરેલુ વેપારમાં વધારો થશે. ખનીજ ક્ષેત્ર માટે નવા કોરિડોર અને ટેક્સમાં છૂટથી મધ્યમવર્ગીને ફાયદો થશે.
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોરીનેતા અને મિત્ર બોરિસ જ્હોન્સનને ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવી બ્રેક્ઝિટ પછી યુએસ અને યુકે વચ્ચે ટુંક સમયમાં વેપાર...

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જંગી બહુમતીથી ૨૦૧૭ પછી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સનો અંકુશ ટોરી પાર્ટીને હસ્તક આવ્યો છે. આખરે જ્હોન્સનના હાથમાં મહારાણીનું સંભાષણ...

સામાન્યપણે યુકેમાં ભારતીય મૂળનાં બ્રિટિશ નાગરિકો રાજકારણથી દૂર રહેવામાં માને છે પરંતુ, રાજકીય મતબેન્ક તરીકે તેમનો પ્રભાવ વધી રહ્યો છે. વર્તમાન ચૂંટણીમાં...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની કેબિનેટમાં સાધારણ ફેરફાર કર્યો છે. તેમણે પૂર્વ કલ્ચર સેક્રેટરી નિકી મોર્ગન પોતાનો હોદ્દો જાળવી શકે તે માટે તેમને આજીવન...

વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડની ગોઝારી ઘટના બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનનો રિપોર્ટ (ભાગ-૨)...

લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે લંડન બ્રિજ હુમલા બદલ હોમ ઓફિસની Prevent - પ્રિવેન્ટ સ્કીમને દોષી ગણાવી શકાય નહિ. પ્રિવેન્ટ સ્કીમ તો...

બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા દેશના બહુમતી વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, માનવાધિકાર ચળવળકારોએ...