
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...
ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...
પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...
નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...
ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...
લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે...
લોકસભા ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પોતાનો અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીઓમાં જે પ્રકારે નરેન્દ્રભાઇના...
તમે આને ન.મો. મેજિક કહો, ન.મો. સુનામી કહો, ન.મો. ટોર્નેડો કહો કે ન.મો. કરિશ્મા... ૧૯૮૪માં માત્ર બે બેઠકો જીતનાર ભાજપ ૧૭મી લોકસભામાં એકલપંડે ૩૦૩ બેઠકો મેળવીને...
ત્રણ વિધાનસભા ચૂંટણીઓ અને બે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં વિજય અને પણ અભૂતપૂર્વ બહુમતી સાથે હાંસલ કરવો તે મોટા ભાગના રાજકારણીઓ માટે સ્વપ્ન સમાન જ હોય. સતત ઘોંઘાટ...
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે...
બ્રેક્ઝિટ, ટોરી સરકાર દ્વારા ભંડોળમાં કાપ તેમજ ઓક્સફામ સ્કેન્ડલ અને કોમિક રીલિફ સંબંધિત વિવાદોના પરિણામે કેટલીક નાની સખાવતી સંસ્થાઓ-ચેરિટીઝને દાન મેળવવામાં...