• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના...
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...
• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ બીએપીએસ દ્વારા આયોજીત સત્સંગ દીક્ષા કાર્યકર...

૪થી નવેમ્બરને બુધવારે બાર્નેટમાં ખાસ અતિથિ થેરેસા વિલિયર્સ MPની ઉપસ્થિતિમાં તદ્દન નવા, પર્પઝ બિલ્ટ નર્સરી બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીનું સત્તાવાર ઓપનીંગ...
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૧૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના કાર્યક્રમો - તા.૧૧.૧૧.૨૦ને બુધવારે રમા એકાદશી - સાંજે ૭ સંધ્યા આરતી અને કિર્તન ભજન – તા.૧૨ ગુરુવાર ધનતેરસ – સાંજે ૬.૩૦ ધનપૂજન અને...

તા. ૩૧ ઓકટોબરને શરદપૂર્ણિમાના શુભ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના...

૩૦ અને ૩૧ ઓક્ટોબરે યુકે અને દુનિયાભરમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર મેટાલીક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો હતો. ગુણાતીતાનંદ સ્વામીની...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ શરદપૂનમના દિવસે ૩૧ ઓક્ટોબરને શનિવારે સવારે પૂ. ગુણાતીતાનંદ...

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ...

હિંદુ સ્વયંસેવક સંઘ યુકે (HSS UK) દ્વારા તા.૧થી ૭ નવેમ્બર દરમિયાન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યુકે પાર્લામેન્ટ વીક ૨૦૨૦ની ઉજવણી કરાશે છે. તેમાં યુકેની લોકશાહી,...