
એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના...
ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે...
એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના...
વાયમન સોલિસિટર્સ દ્વારા 24 ઓક્ટોબર 2024ના રોજ હેરો, નોર્થ વેસ્ટ લંડન ખાતે ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ના સફળ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. બિઝનેસ અને સીનિયર...
સાઉથોલ ટ્રાવેલને પ્રતિષ્ઠિત બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં મિડલ ઈસ્ટ/નોર્થ આફ્રિકા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ કંપની કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરાયો છે. આ સન્માન...
પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા શનિવાર 16 નવેમ્બરે વેમ્બલીમાં ક્લે ઓવન બેન્કિ્વેટિંગ સ્યૂટ્સ ખાતે 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. આ...
પંજાબ નેશનલ બેન્ક (ઈન્ટરનેશનલ) લિમિટેડ (PNBIL) દ્વારા તેની મૂરગેટસ્થિત કોર્પોરેટ ઓફિસે ભારે જોશ અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે દિવાળી ઉત્સવની ઊજવણી કરવામાં...
રીડિંગના વુડલી ખાતે સેન્ટ જેમ્સ ચર્ચમાં 9 નવેમ્બરે મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે COP 26ના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ પ્રેમ...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...