પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર - ન્યૂ જર્સી ખાતે ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીનું સંત મંડળ સહિત પધરામણી થતાં હરિભક્તો...

ચેરિટીઝ સમાજમાં વિવિધ રીતે કમનસીબોની મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરોપકારી ભૂમિકા હોવાથી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત ચેરિટીઝ દુરુપયોગ કૌભાંડો, ભંડોળના...

દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને...

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા 29 જૂન ગુરુવારે ફેરમોન્ટ વિન્ડસર પાર્ક ખાતે આયોજિત પાંચમા વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં સ્પોર્ટિંગ લેજન્ડ અને ભારતની સર્વપ્રથમ ઓલિમ્પિક બોક્સિંગ મેડાલિસ્ટ મેરી કોમને ‘ગ્લોબલ ઈન્ડિયન આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી...

ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી...

હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...



to the free, weekly Gujarat Samachar email newsletter