આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતીઃ શાહ

આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...

ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યનું વિઝન

એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે...

નિસ્ડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને તેમના વાર્ષિક ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)ની ઉજવણીઓ થકી મહિલાઓને સપોર્ટ અને સશક્તિકરણ...

સાઉથ એશિયન મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્સ્ટ્રીમાં ઘેરઘેર જાણીતા સૌથી મોટા નામોમાં એક બાદશાહે વેમ્બલીના ઓવો એરીનામાં રજૂ કરેલા દિલધડક અને અવિસ્મરણીય...

 ધ ફેડરેશન ઓફ આંબેડકરાઈટ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુ કે (FABO UK) દ્વારા રવિવાર 26 નવેમ્બરે વેસ્ટ લંડનના આંબેડકર હોલ ખાતે 74મા ભારતીય બંધારણદિનની...

મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. 

ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં સાન્નિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવદિવાળી નિમિત્તે મંદિરમાં...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ત્રીજી ડિસેમ્બર - રવિવારે સવારે 10થી સવારે સાંજે 4 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે મેડિકલ...

વ્હાઇટહોલ સ્થિત ધ સેનોટાફ ખાતે રિમેમ્બરન્સ સન્ડેના રોજ નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન થયું હતું. 

તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની...



to the free, weekly Gujarat Samachar email newsletter