‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર...’ મોદીને અબુધાબી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપતા મહંત સ્વામી મહારાજ
- 03 Jan 2024

યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે...

