- 29 Aug 2023

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો...
લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું...
એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય...
વિશ્વમાં ગરીબીનો ઓછાયો લાખો લોકો પર સતત પથરાઈ રહ્યો છે ત્યારે ‘વન કાઈન્ડ એક્ટ’ શિક્ષણ થકી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સમર્પિત આશાના કિરણ સ્વરૂપે ઉપસી...
આઈકોનિક લેસ્ટર સ્ક્વેરમાં પંજાબી ઢોલના તાલે ઝૂમતા ભારતીય લોકોએ વ્યૂ વેસ્ટએન્ડ થીએટર પર અભિનેતા અને સાંસદ સની દેઓલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય હાઈ...
આશ્રમ એશિયન એલ્ડરલી ડે સેન્ટર ખાતે 16 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી.
નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ...
અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર...
વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે...