
પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો માટે તાજેતરમાં રંગેચંગે દિવાળી સેલિબ્રેશન યોજાયું હતું. 5LPના નામે જાણીતી આ સંસ્થા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા...
આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...
એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે...

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો માટે તાજેતરમાં રંગેચંગે દિવાળી સેલિબ્રેશન યોજાયું હતું. 5LPના નામે જાણીતી આ સંસ્થા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા...

ભારતમાં હજુ તો દિવાળીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકામાં તેની ઉજવણીની શરૂઆત પણ થઇ ગઇ છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વસો નાગરિક મંડળ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંચમી નવેમ્બરે ટૂટિંગ બ્રોડવેમાં આવેલા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ...

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન-વેમ્બલીની ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 ઓક્ટોબરે નવરાત્રિના ગરબાની મજા માણી હતી.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અભૂતપૂર્વ ઉજવણીમાં સટનમાં ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સટનમાં પ્રસિદ્ધ થોમસ વોલ થીએટરમાં 20 ઓક્ટોબર 2023ના દિવસે...

મૂર કિંગ્સ્ટન સ્મિથનું વાર્ષિક દીવાળી રિસેપ્શન ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિની કદર કરવાનો મહામૂલો પ્રસંગ બની રહ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય...

ભારતના ગુજરાતના ધરમપુરમાં વડું મથક ધરાવતી વૈશ્વિક માન્યતાપ્રાપ્ત બિનનફાકારી સંસ્થા શ્રીમદ રાજચંદ્ર લવ અન્ડ કેર (SRLC–USA) દ્વારા 21 ઓક્ટોબરની સાંજે કેલિફોર્નિયાના...

તાજેતરની મુંબઈની મુલાકાત દરમિયાન વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના પ્રમુખ સલમાન ઈકબાલનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ નોર્થ ઈન્ડિયા...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની...