
વિશ્વભરના લાખો હિંદુઓ માટે ચૈત્ર શુક્લ નોમ (આ વર્ષે 30 માર્ચ)નું વિશેષ મહત્ત્વ છે. હજારો વર્ષો પહેલા આ તિથિએ ભગવાન શ્રી રામ અવતર્યા હોવાથી આ દિવસ રામનવમી...
હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી...
રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ...
વિશ્વભરના લાખો હિંદુઓ માટે ચૈત્ર શુક્લ નોમ (આ વર્ષે 30 માર્ચ)નું વિશેષ મહત્ત્વ છે. હજારો વર્ષો પહેલા આ તિથિએ ભગવાન શ્રી રામ અવતર્યા હોવાથી આ દિવસ રામનવમી...
દેશવિદેશમાં વસતાં જૈનો "અહિંસા પરમો ધર્મ"ના સંદેશનું પ્રસારણ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિના જન્મદિને (ચૈત્ર સુદ તેરસ) પોતપોતાની આગવી રીતે કરવા કટિબધ્ધ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સવાના સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે 5થી 9 એપ્રિલ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે હાજરી આપવા સંસ્થાના અધ્યક્ષ...
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પાંચ એકરમાં સાકાર થનારા લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ તથા શોભાયાત્રા યોજાઈ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુકેમાં જૈન કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓને સોમવાર 13 માર્ચે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમની લેબર ટીમ સાથે વાતચીત કરવા આમંત્રિત...
નોલેજ પ્લેટફોર્મ #TechTuesdaysUK દ્વારા મંગળવાર 7 માર્ચ 2023ના દિવસે ‘ફિનટેક’ થીમ સંબંધિત એપિસોડ યોજાયો હતો. આ સાંજના પેનલ મેમ્બર્સમાં RationalFXના સહસ્થાપક...
ગત એક વર્ષ દરમિયાન લંડન ભવન્સ દ્વારા તેની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે ખાસ તૈયાર કરાયેલા પરફોર્મ્સીસ, વર્કશોપ્સ અને વિવિધ ઈવેન્ટ્સના આયોજનો કરાતા રહ્યા...
ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો...
આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024...