સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં સત્સંગ સભાનું આયોજન કરાયું હતું, જેમાં અબજીબાપાની 70 વાતોની પારાયણ કરાઈ હતી.
હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી...
રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ...
સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં સત્સંગ સભાનું આયોજન કરાયું હતું, જેમાં અબજીબાપાની 70 વાતોની પારાયણ કરાઈ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આપણા દરેક સમાજ કે જ્ઞાતિમાં લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મેળવવાનો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે ત્યારે ઇસ્ટ લંડનના "માઇ" દ્વારા "ફેમીલીઝ મીટ...
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
સોજીત્રા સમાજ-યુકેના સભ્યો દ્વારા તાજેતરમાં એક મિલન સમારોહનું આયોજન થયું હતું. આ પ્રસંગે નિસ્વાર્થભાવે સંસ્થાની આજીવન સેવા કરનાર વરિષ્ઠ સભ્ય જનકભાઈ પટેલનું...
સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિય-દાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની 242મી જયંતી અને કુમકુમ મંદિરના 30મા...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...