- 07 Nov 2023

વસો નાગરિક મંડળ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંચમી નવેમ્બરે ટૂટિંગ બ્રોડવેમાં આવેલા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ...
વડતાલધામમાં અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે દેવોનો કેસર અભિષેક કરાયો હતો. સાથે સાથે જ 3 હજાર કિલોના વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ અન્નકૂટ અને માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી.
નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.

વસો નાગરિક મંડળ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંચમી નવેમ્બરે ટૂટિંગ બ્રોડવેમાં આવેલા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ...

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન-વેમ્બલીની ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 ઓક્ટોબરે નવરાત્રિના ગરબાની મજા માણી હતી.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અભૂતપૂર્વ ઉજવણીમાં સટનમાં ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સટનમાં પ્રસિદ્ધ થોમસ વોલ થીએટરમાં 20 ઓક્ટોબર 2023ના દિવસે...

મૂર કિંગ્સ્ટન સ્મિથનું વાર્ષિક દીવાળી રિસેપ્શન ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિની કદર કરવાનો મહામૂલો પ્રસંગ બની રહ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય...

ભારતના ગુજરાતના ધરમપુરમાં વડું મથક ધરાવતી વૈશ્વિક માન્યતાપ્રાપ્ત બિનનફાકારી સંસ્થા શ્રીમદ રાજચંદ્ર લવ અન્ડ કેર (SRLC–USA) દ્વારા 21 ઓક્ટોબરની સાંજે કેલિફોર્નિયાના...

તાજેતરની મુંબઈની મુલાકાત દરમિયાન વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના પ્રમુખ સલમાન ઈકબાલનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ નોર્થ ઈન્ડિયા...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની...

દિવાળી પર્વના શુભ મુહૂર્તો...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી...