
શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ કેનેડાના ટોરોન્ટોમાં વિચરણ કરી રહ્યા છે.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ કેનેડાના ટોરોન્ટોમાં વિચરણ કરી રહ્યા છે.
દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને...
ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા 29 જૂન ગુરુવારે ફેરમોન્ટ વિન્ડસર પાર્ક ખાતે આયોજિત પાંચમા વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં સ્પોર્ટિંગ લેજન્ડ અને ભારતની સર્વપ્રથમ ઓલિમ્પિક બોક્સિંગ મેડાલિસ્ટ મેરી કોમને ‘ગ્લોબલ ઈન્ડિયન આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી...
ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી...
હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા...
મહેમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારત પછી હવે એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર બની ગયું છે. આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં...
ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૨જી જુલાઇ, રવિવારે સાંજે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરના એલિઝાબેથ હોલમાં આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની ઉજવણી સાથે મહાયોગી-મહર્ષિ...
મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના કેન્ટન દેરાસરનો ૧૧મો પ્રતિષ્ઠા મહોત્સવ તા.૯,૧૦ અને ૧૧ જૂન ૨૦૨૩(શુક્ર-શનિ-રવિ)ના રોજ રંગેચંગે ઉજવાયો. ૯ જુન શુક્રવારના સવારે દેરાસરમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા રવિવાર 25મી જૂન 2023ના દિવસે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ઉજવણી લંડનના સાઉથોલ ખાતે કરવામાં આવી હતી જ્યાં...