
ઇનસાઇટ યુકે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો દ્વારા શરૂ કરાયેલી સામાજિક ચળવળ છે, જે જાગૃતિ, હિમાયત અને અભિયાન દ્વારા સમુદાયને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું...
હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી...
રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ...
ઇનસાઇટ યુકે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો દ્વારા શરૂ કરાયેલી સામાજિક ચળવળ છે, જે જાગૃતિ, હિમાયત અને અભિયાન દ્વારા સમુદાયને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું...
યુકેમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા ICAI UK ચેપ્ટર દ્વારા 6 નવેમ્બર 2022ના રોજ ઓસ્ટરલી બેન્ક્વેટિંગ સ્યુટ્સ ખાતે હિન્દુઓના પ્રકાશના તહેવાર દીવાળીની...
લંડનમાં એક ખાનગી સમારોહ ખાતે 23 નવેમ્બરના રોજ રાજકારણ, બિઝનેસ અને મીડિયા જગતના મહાનુભાવોની હાજરી મધ્યે નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર બેરોનેસ...
કોરોના મહામારી બાદ કેટલાક અને વિશેષ કરીને વૃદ્ધ લોકો મોંઘવારી, એકલતા, તણાવ, બેચેની અને હતાશાના સતત હુમલાનો સામનો કરી રહ્યાં છે. આ શિયાળામાં હેરો સ્થિત...
હાલની આર્થિક સ્થિતિમાં આપણા સ્થાનિક સમુદાયના ઘણા લોકો પોતાની જરૂરીયાતો પૂરી કરવામાં મૂંગે મોઢે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ભૂખ્યાંને ભોજન અને જરૂરતમંદોને...
સેન્ટ્રલ લંડનની બિલ્ટમોર હોટેલ ખાતે 19 નવેમ્બર 2022ના રોજ અમે પેટ્રન્સ, સમર્થકો અને કલાકારો સહિતના ઉષ્માસભર સન્માનનિય મહેમાનોની સાથે ભવન વાર્ષિક દીવાળી...
વાયમન સોલિસીટર્સ દ્વારા 17 નવેમ્બર ગુરુવારે હેચ એન્ડમાં બ્લુ રૂમ ખાતે નેટવર્કિંગ ઇવેન્ટ ફેસ્ટિવ ડ્રિન્ક્સ યોજાયો હતો. આ શાનદાર મેળાવડામાં જાણીતી બેન્કો,...
જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી. કોવિડ મહામારીના કારણે...
વડતાલધામમાં રૂ. 225 કરોડના ખર્ચે નિર્માણ થનાર અલૌકિક અક્ષરભુવનના પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી છે. ચૂનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ...
સાધુ યજ્ઞપ્રિયદાસજીના નામ સાથેની એક વ્હોટ્સએપ યાદીમાં જણાવાયું છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી અને રવિવારે સવારથી સૌકોઈ...