પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સમાજમાં ઘર કરી ગયેલાં દૂષણો ૫૨ નિયંત્રણ માટે વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા નવતર પહેલો કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાભરના લુણસેલા ગામમાં સદારામ બાપાની...

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધાણી અને પતાસાના હારડાનો...

બ્રિટનની જાણીતી સંસ્થા ફૂડ ફોર ઓલના હરે કૃષ્ણ ભક્તો તાજેતરમાં વિનાશક ભૂકંપનો ભોગ બનેલા અને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા તુર્કીના અસરગ્રસ્તોની...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી (પીએમએસ 100) સમારોહનું વ્યક્તિગત રીતે ઉદ્‌ઘાટન...

ગત સપ્તાહે નિસ કાર્નિવલમાં અગ્રણી પરફોર્મર્સમાં કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપનો પણ સમાવેશ થયો હતો. 2023નું વર્ષ...

એસજીવીપી ગુરુકૂળ ખાતે શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ગુજરાત સાહિત્ય અકાદમી અને ઝેડ કેડ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ...

અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજના 79મા વાર્ષિક પાટોત્સવની 22 ફેબ્રુઆરીએ રંગેચંગે ઉજવણી કરાઈ...

કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 81મા દીક્ષા દિન પ્રસંગે 21 ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો હતો.

વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તિવારીના પુનઃ નોકરી મેળવવાના દાવાને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ફગાવી દીધા છે. હાઈ કોર્ટ અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની...



to the free, weekly Gujarat Samachar email newsletter