ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

એસજીવીપીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ 75 ફૂટ લાંબી શિક્ષાપત્રી લખીને અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિય-દાસજીને ભેટ આપી છે. શિક્ષાપત્રીમાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ...

જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી 

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે.

અલગ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓની સારસંભાળ તથા ઓટિઝમગ્રસ્ત લોકોના સ્વીકાર, શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગરૂકતા કેળવવાના હેતુસર ઈન્ટરનેશનલ ઓટિસ્ટિક એન્ડ...

ભક્તિવેદાંત મેનોર ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન થતું રહે છે. 9 જુલાઈથી 13 ઓગસ્ટ 2023સુધી દર રવિવારે ‘સન્ડે લવ ફીસ્ટ’માં ગીત, નૃત્ય, સંસ્કૃતિ...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર - ન્યૂ જર્સી ખાતે ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીનું સંત મંડળ સહિત પધરામણી થતાં હરિભક્તો...

ચેરિટીઝ સમાજમાં વિવિધ રીતે કમનસીબોની મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરોપકારી ભૂમિકા હોવાથી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત ચેરિટીઝ દુરુપયોગ કૌભાંડો, ભંડોળના...



to the free, weekly Gujarat Samachar email newsletter