તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી....

ભારતમાં કોવિડ – ૧૯ના કેસોમાં અને તેને લીધે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો છે. ઓક્સિજનના અભાવે ઘણાં દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.હર્ટફર્ડશાયરના ભક્તિવેદાંત...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશ યુકે (NCGO UK) એ ૧ મેએ ભારત માટે પ્રાર્થના સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી.  હાલના તબક્કે કોરોના...

૮ મેએ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ભારતીયો માટે ઓનલાઈન ભજનો દ્વારા પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ લંડન અને ગૂંજન ગ્રૂપના જુદા જુદા ગાયકો ભજનો ગાવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું...

-  બાલમ શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ   બાલમ મંદિર દ્વારા આગામી ૨૩.૦૫.૨૦૨૧ને રવિવારે બપોરે ૧૨ વાગે શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આંબા ઉત્સવનું આયોજન કરાયું છે. ન્યોછાવર માટે  કેરીના ૧ બોક્સના £21અને બે કેરીના £5 છે.સંપર્ક. દેવયાનીબેન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...

ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી...

કોરોના મહામારીની બીજી લહેરમાં ગુજરાતમાં સ્થિતિ ખૂબ વણસી હતી. ઓક્સિજનની અછતના કારણે કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર શક્ય બનતી ન હતી અને દર્દીઓનું મૃત્યુ થતું...

યુકે અને યુરોપની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં BAPSદ્વારા ચાલતા કોવિડ -૧૯ રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સાઈકલ ચેલેન્જમાં છ દિવસમાં £૬૦૦,૦૦૦થી વધુની...

યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.બોર્ડ અને સિનિયર લીડરશીપની...



to the free, weekly Gujarat Samachar email newsletter