- 20 Jul 2022

વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...
નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...
યુકેના સૌપ્રથમ સનાતન હિંદુ ધર્મ અંત્યેષ્ટી સંસ્કાર ભવન- ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન 15 જુલાઇએ કરવામાં આવ્યું હતું. પૂજ્ય સાહેબજીની દિવ્ય હાજરીમાં...
ગુજરાત સમાચાર - એશિયન વોઈસ ટીમ માટે વિશેષ દર્શન અને અભિષેકનું આયોજન
વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત...
SOAS SAHM દ્વારા આયોજિત ફેસ્ટિવલ ‘જર્નિઝ ઓફ એમ્પાયર એન્ડ ડિસપર્સ્ડ ડાયસ્પોરાસ’ બ્રુનેઇ ગેલેરી રૂમ્સ ખાતે અદ્દભૂત સામાજિક મોકળાશ આપે છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ડિસેમ્બર 2021માં બકિંગહામશાયરના ડેનહામ ખાતે અનુપમ મિશન યુકેને અત્યાધુનિક ઓમ ક્રિમેટોરિયમ (સ્મશાનગૃહ)નું નિર્માણ કરવા માટે સીમાચિહ્નરૂપ પ્લાનિંગ પરમિશન...
‘ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃતિ મારી દાદી છે અને રૂપાળી - દેખાવડી અંગ્રેજી મારી પાડોશી છે. હું મારી માતૃભાષા ગુજરાતી અને આપણી સંસ્કૃતિ...
નરનારાયણ દેવ મંદિર - ભુજના તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ - વિલ્સડન મંદિરના 47મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. 11થી 17 જુલાઇ દરમિયાન પારાયણ...