
કરણ જોહરે લેટેસ્ટ પોસ્ટમાં બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે. કરણ જોહર છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યો છે....
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...
મુંબઈમાં યોજાયેલા 62મા મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં અભિનેત્રી રાની મુખર્જીને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી સન્માનિત કરાઇ હતી. ફિલ્મ જગતની અનેક હસ્તીઓની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાનીને...

કરણ જોહરે લેટેસ્ટ પોસ્ટમાં બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે. કરણ જોહર છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યો છે....

દીપિકા પદુકોણ છેલ્લા ત્રણ વરસથી મેટ ગાલાની રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળે છે. જોકે આ વખતે તે મેટ ગાલામાં નહીં જોડાય.

પ્રસિદ્ધ નિર્માતા અને સિનેમેટોગ્રાફર ગંગુ રામસેનું રવિવારે 83 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લાં એક મહિનાથી બીમાર હતા.

બોલિવૂડ સ્ટાર અને રાજકારણ વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે. ફિલ્મસ્ટાર્સ રાજકારણમાં જોડાઇને ચૂંટણી જીત્યા છે અને મહત્ત્વના પદ પણ સંભાળ્યાં છે. શત્રુઘ્ન સિંહા,...

બોની કપૂરે દીકરી જ્હાન્વી કપૂરના શિખર પહાડિયા સાથેના સંબંધોનો જાહેર સ્વીકાર કર્યો છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે શિખર ક્યારેય જ્હાન્વીનો સાથ નહીં...

પોપ્યુલર ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. શોમાં મિસીસ રોશન સોઢીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર...

બીજા સંતાનના જન્મ બાદ અત્યાર સુધી કેમેરાની નજરથી દૂર રહેલી અનુષ્કાએ હવે એક તસવીર શેર કરીને ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે...

સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નબંધને બંધાઈ ગયા છે. બંનેએ તેલંગણના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. જોકે હજુ સુધી લગ્નની કોઇ તસવીરો...

સેલિબ્રિટી કપલની યાદીમાં રણબીર કપૂર - આલિયા ભટ્ટની લોકપ્રિયતા ટોચ પર છે. ફિલ્મોની જેમ જ રિયલ લાઈફમાં પણ તેમની જોડી ચાહકોને પસંદ છે. મુંબઈમાં બાંદ્રા ખાતે...

જ્હાન્વી કપૂરનો ઘૂંટણભેર મંદિરનાં પગથિયાં ચઢતો વીડિયો વાયરલ થયો છે. તે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ રીતે તિરુપતિ બાલાજી ખાતે દર્શને ગઈ હોવાનું કહેવાય...