અર્જુન રામપાલ: ભારત માતા કી... જય!

આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે ‘હેલો! હોલ ઓફ ફેમ’ અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા...

‘ધૂરંધર-2’ સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ

રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે ભારતીય બોક્સઓફિસ પર 800 કરોડ રૂપિયાની નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર તેની ઐતિહાસિક દોડ સાથે સતત ધૂમ મચાવી રહી છે. 

દીપિકા પાદુકોણે પોતે રણવીર સિંહ સાથે રિલેશનશિપમાં હતી ત્યારે બીજા ચાર લોકો સાથે પણ ડેટિંગ કરી રહી હતી તેવી કબૂલાત કરણ જોહરના ચેટ શોમાં કરતાં ભારે હોબાળો...

બોલિવૂડના એક સમયના લવબર્ડ્ઝ શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડી ફેન્સમાં ખૂબ લોકપ્રિય બની હતી. ફિલ્મોમાં પ્રવેશનાં થોડાં જ સમય બાદ શાહિદ સાથે કરીનાનું નામ...

કંગના રણૌતે તાજેતરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થયેલી કંગનાએ...

હિન્દી ફિલ્મઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા દિલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે બે મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે. 2018ની...

નવી દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે તાજેતરમાં 69મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂમુના હસ્તે ફિલ્મ ઉદ્યોગ પ્રતિભાશાળી કલાકારોને...

અજય દેવગણની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘મૈદાન’ પ્રોડયુસ કરીને પોતાની ઉંઘ હરામ થઈ ગયાની કબૂલાત નિર્માતા બોની કપૂરે કરી છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે, પરંતુ...

વિદ્યુત જામવાલ તથા નંદિતા મહેતાતાની વચ્ચે સગાઈ બાદ બ્રેકઅપ થઈ ગયાના અહેવાલો હતા. જોકે હવે એવા સમાચાર છે કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું છે અને તેઓ ટૂંક સમયમાં...

‘તાલ‘, ‘હેરાફેરી’, ‘હમરાઝ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું...

અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે 81મો જન્મદિન ઉજવ્યો હતો. રાત્રે 12ના ટકોરે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે હજારો ચાહકો ‘જલસા’ની બહાર બિગ બીની રાહ જોઈને ઉમટ્યા...

લોકોમાં તનની તંદુરસ્તીના મામલે જેટલી જાગૃતિ પ્રવર્તે છે તેટલી જાગૃતિ મનની તંદુરસ્તીના મામલે પ્રવર્તતી નથી. મેન્ટલ હેલ્થ કથળવા છતાં મોટાભાગના લોકો થેરાપી...



to the free, weekly Gujarat Samachar email newsletter