
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરે તો 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. જોકે વાસ્તવિક્તા એ છે કે ટ્રમ્પ કહેવાતા...
ભારતમાં ઓનલાઈન રિટેલ (ઈ-રિટેલ) માર્કેટ વિતેલા નાણાવર્ષમાં જોશભેર આગળ વધ્યું છે. બેઈન એન્ડ કંપનીના ‘હાઉ ઈન્ડિયા શોપ્સ ઓનલાઈન 2026’ રિપોર્ટ અનુસાર, ઓનલાઈન રિટેલ માર્કેટનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (જીએમવી) આશરે 65-66 બિલિયન ડોલર સુધી પહોંચ્યું...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતીય એરલાઇન્સને આશરે રૂ. 2500 કરોડનું નુકસાન થયું છે. એવિયેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરાયેલા તાજેતરના અંદાજ મુજબ જો યુદ્ધ ચાલુ રહે અને ઈરાન, ખાસ કરીને પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહે...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરે તો 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. જોકે વાસ્તવિક્તા એ છે કે ટ્રમ્પ કહેવાતા...

વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...

ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ...

આજકાલ ભારતમાં તુર્કીયે વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો તેવા અહેવાલ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ‘બોયકોટ...

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં...

અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ...

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા...

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ...

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે...

પહલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાન ફરતે રાજકીય અને કૂટનીતિક ગાળિયો કસવામાં આવ્યો છે. હવે તેનાં પર આર્થિક પ્રહાર કરવા સોમવારે ઈટાલીનાં મિલાનમાં...