
ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે,...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે...

ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે,...

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી વધારો થશે તેવો અંદાજ છે. માર્કેટના સૂત્રો જણાવે છે કે, આઇપીએલ-2025માં...

લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માર્ચ 2025 સુધીમાં નવા 12 શોરૂમ્સ સાથે વિસ્તરણ માટે સજ્જ છે. આ સાથે 13 દેશોમાં 391 શોરૂમ્સ સાથે તેની વૈશ્વિક હાજરી વધુ મજબૂત...

ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી...

ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના...

રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) છેલ્લા કેટલાક વર્ષોથી મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં રિઝર્વ બેંકે સોનાની ખરીદીના મામલે ઘણા મોટા દેશોને...

વિશ્વભરમાં વસતા અને ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટે વિશ્વ લોહાણા પરિષદ દ્વારા આગામી 13 એપ્રિલથી ચાર દિવસ દુબઈમાં...

ભારત માટે પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડેડલાઇન નજીક આવતા ભારતે વેપારવાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વોશિંગ્ટન દોડાવ્યા છે. તેઓ તેમની અગાઉથી નિર્ધારિત...

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...