બીએસઇ સેન્સેક્સ આ વર્ષે એક લાખના શિખરે આંબી શકેઃ ક્રિસ્ટોફર વુડ

ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઈ સેન્સેકસ 2025માં 7082 પોઈન્ટ એટલે કે 9.1 ટકા વધીને 85,221 પર બંધ આવ્યો હતો. સતત દસમા કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં પોઝીટિવ વળતર પ્રાપ્ત થયું છે અને આ છેલ્લા એક દાયકામાં કુલ 226 ટકાનું બમ્પર વળતર મળ્યું છે. 2025...

150 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વેલ્યૂ ઇન્વેસ્ટર વોરેન બફેટની નિવૃત્તિ

વિશ્વભરમાં વેલ્યૂ ઈન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ 31 ડિસેમ્બરને બુધવારે બર્કશાયર હાથવેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિવૃત્ત થયા છે. આધુનિક કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અને સૌથી અસરકારક નેતૃત્વ કરનારા બફેટ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માર્ચ 2025 સુધીમાં નવા 12 શોરૂમ્સ સાથે વિસ્તરણ માટે સજ્જ છે. આ સાથે 13 દેશોમાં 391 શોરૂમ્સ સાથે તેની વૈશ્વિક હાજરી વધુ મજબૂત...

ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી...

ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના...

રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) છેલ્લા કેટલાક વર્ષોથી મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં રિઝર્વ બેંકે સોનાની ખરીદીના મામલે ઘણા મોટા દેશોને...

વિશ્વભરમાં વસતા અને ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટે વિશ્વ લોહાણા પરિષદ દ્વારા આગામી 13 એપ્રિલથી ચાર દિવસ દુબઈમાં...

ભારત માટે પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડેડલાઇન નજીક આવતા ભારતે વેપારવાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વોશિંગ્ટન દોડાવ્યા છે. તેઓ તેમની અગાઉથી નિર્ધારિત...

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...

ઈલેક્ટ્રિક કાર નિર્માતા અમેરિકન કંપની ટેસ્લાની કાર ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. સૂત્રો અનુસાર કેટલાક મહિનાની અંદર જ ટેસ્લાની ઈલેક્ટ્રિક...

અદાણી ગ્રૂપે કેરળ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમિટમાં...

પવિત્ર નગરી પ્રયાગરાજમાં 144ના વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાયેલો મહાકુંભ શ્રદ્ધાની સાથોસાથ વેપારધંધાનો પણ મહાકુંભ બની રહ્યો છે. સનાતન ધર્મના આ સૌથી વિરાટ...



to the free, weekly Gujarat Samachar email newsletter