
ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના...
વિશ્વભરમાં વેલ્યૂ ઈન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ 31 ડિસેમ્બરને બુધવારે બર્કશાયર હાથવેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિવૃત્ત થયા છે. આધુનિક કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અને સૌથી અસરકારક નેતૃત્વ કરનારા બફેટ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે...
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડયો છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રિફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ ખાસ પ્રકારના સસ્તા અને વધુ ઘનતાવાળા ઓઇલને રિફાઇન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઓઇલ પેટ્રોલ...

ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના...

રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) છેલ્લા કેટલાક વર્ષોથી મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં રિઝર્વ બેંકે સોનાની ખરીદીના મામલે ઘણા મોટા દેશોને...

વિશ્વભરમાં વસતા અને ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટે વિશ્વ લોહાણા પરિષદ દ્વારા આગામી 13 એપ્રિલથી ચાર દિવસ દુબઈમાં...

ભારત માટે પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડેડલાઇન નજીક આવતા ભારતે વેપારવાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વોશિંગ્ટન દોડાવ્યા છે. તેઓ તેમની અગાઉથી નિર્ધારિત...

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...

ઈલેક્ટ્રિક કાર નિર્માતા અમેરિકન કંપની ટેસ્લાની કાર ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. સૂત્રો અનુસાર કેટલાક મહિનાની અંદર જ ટેસ્લાની ઈલેક્ટ્રિક...

અદાણી ગ્રૂપે કેરળ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમિટમાં...

પવિત્ર નગરી પ્રયાગરાજમાં 144ના વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાયેલો મહાકુંભ શ્રદ્ધાની સાથોસાથ વેપારધંધાનો પણ મહાકુંભ બની રહ્યો છે. સનાતન ધર્મના આ સૌથી વિરાટ...

દુબઇમાં મિલકત ખરીદનારા ઘણા ગુજરાતીઓને આવકવેરા વિભાગે ઇન્કમ ટેક્સ એક્ટના સેકશન 131 (1એ) હેઠળ નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે. આવકવેરા નિષ્ણાતોના મતે આવી...

ભારતીય સ્વાદિષ્ટ વાનગીઓ સંદર્ભે યુકેના પ્રેમ બાબતે નિયંત્રણકારી ચકાસણી થકી કેટલાક તેજાના મસાલાને બજારમાંથી ફેંકાઈ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોક્કસ ભારતીય...