
જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ...
અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...
પરમાણુ ક્ષેત્રની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) હેઠળ શઇ થયેલા ‘ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર' (BSMR) પ્રોજેક્ટમાં ખાનગી ઉદ્યોગ સમૂહોએ રસ દાખવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા...
જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ...
144 વર્ષના લાંબા અરસા બાદ પ્રયાગરાજના આંગણે યોજાયેલા મહાકુંભનો લ્હાવો લેવા દેશવિદેશના લોકો સંગમ નગરી પહોંચી રહ્યા છે.
પ્રમુખપદે ટ્રમ્પની શપથવિધી પહેલાં યોજાયેલા કેન્ડલલાઈટ ડિનરમાં ભારતીય ચહેરા પણ જોવા મળતા હતા. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની...
ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ...
ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના બ્રહ્મોસ મિસાઈલની માંગ અન્ય દેશોમાં વધી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ...
માઈક્રોસોફ્ટના ભારતવંશી ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોમવારે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ભારતમાં માઈક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી...
ભારતીય શેરમાર્કેટમાં લાંબા સમયથી ચાલી રહેલા ફ્રન્ટ રનિંગ કૌભાંડમાં માર્કેટ ઓપરેટર કેતન પારેખની મોટા પાયે સંડોવણી સામે આવી છે. ‘સેબી’ની તપાસમાં જાણવા મળ્યું...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
વીતેલા વર્ષ 2024 દરમિયાન સેન્સેક્સ-30 સ્ટોક્સે આપેલા વળતરનું વિશ્લેષણ કરવામાં અહીં રજૂ કરવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર ફેરવતા જણાય છે કે ઝોમેટોએ સૌથી...
અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ...