
ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...
જીવનમાં ક્યારેક ક્ષણિક લાલચ માણસને ભૂલ કરવા ભલે મજબૂર કરે, પરંતુ સાચો પસ્તાવો વર્ષો પછી પણ શાંતિ આપી શકે છે. મધ્યપ્રદેશના રતલામમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા શાકિર હુસૈન મન્સૂરીએ 33 વર્ષ પહેલાં કરેલી એક ભૂલ સુધારીને પ્રામાણિકતાનું...
ભારતમાં આજકાલ નીટ-યુજીની પરીક્ષા પેપર લીક થવાના કારણસર ચર્ચામાં છે, પરંતુ આપણે વાત કરવી છે આ જ પરીક્ષાના એક એવા પરીક્ષાર્થીની જે સહુકોઇ માટે પ્રેરણાદાયી બની શકે છે.

ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...

ખઈકે પાન બનારસવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા... એ ઝમકદાર ગીત હવે શબ્દો બદલીને ગાવું પડશે કે ખઈકે પાન બિકાનેરવાલા, ખુલ જાયે બંધ અકલ કા તાલા... કારણ, બિકાનેરના...

બિહારના જમુઈ જિલ્લામાં બનેલી લગ્નની એક અનોખી ઘટના આખા રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બની છે. ગામલોકોએ એક યુવાનના એક જ મહિનામાં બે વખત લગ્ન કરાવી નાંખ્યા છે. જોકે...

ભારતીય એરફોર્સે તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલનું એરડ્રોપ પરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટ ભીષ્મનો હેતુ કુદરતી કે માનવસર્જિત...

આ ન્યૂઝ આઇટેમનું હેડિંગ વાંચીને તમે કદાચ એવું વિચારીને હસી પડ્યા હશો કે આ તે કેવું ગાંડપણ... પરંતુ નવા શરૂ થયેલા આ જ ટ્રેન્ડ અંગે અલગ દૃષ્ટિકોણથી વિચારશો...

એન્ટાર્કટિકા, અલાસ્કા અને નોર્વે વિશે તો તમે સાંભળ્યું જ હશે કે આ વિસ્તારોમાં છ મહિના સુધી રાત નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં એક જગ્યા...

વોલમેકર્સ નામના આર્કિટેક્ચર સ્ટુડિયોએ કેરળના વડાકારામાં ‘ટોય સ્ટોરી રેસિડેન્સ’ બનાવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે તેનો બહારનો ભાગ બનાવવા માટે ફેંકી દેવાયેલાં...

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં...

રામચરિત માનસની સચિત્ર પાંડુલિપીઓ અને પંચતંત્રની દંતકથાઓનો 15મી સદીની પાંડુલિપીનો યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. યુનેસ્કોના...

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે...