
મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારત કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં તો જાણીતું છે જ, પણ અમેરિકામાં તો હિન્દી ફિલ્મ ન જોતાં...
સમુદ્રમાં ડૂબેલા એક 300 વર્ષ જૂના જહાજના અવશેષોએ હવે ફેશનની દુનિયામાં નવી ઓળખ બનાવી છે. ફિનલેન્ડના સંશોધકો અને ડિઝાઈનરોએ 17મી સદીના એક જહાજના લાકડામાંથી એવો અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે. જેણે ઇતિહાસ, વિજ્ઞાન અને સસ્ટેનેબલ (ટકાઉ) ફેશનને એકસાથે...
તમિલનાડુના સલાઈપુથુર ગામમાંથી એક એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેણે પિતા-પુત્રના લાગણીભર્યા સંબંધની સુંદર મિસાલ કાયમ કરી છે. ગામમાં વસતા દિનાકર નામના ખેડૂતપુત્રે પોતાના 70 વર્ષના વૃદ્ધ પિતાની સુરક્ષા માટે એક અદ્ભુત અને હૃદયસ્પર્શી કામ કર્યું...

મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારત કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં તો જાણીતું છે જ, પણ અમેરિકામાં તો હિન્દી ફિલ્મ ન જોતાં...

‘શરાબી’ ફિલ્મનો અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ બહુ જાણીતો થયો હતો, ‘મૂછેં હોં તો નથ્થુલાલ જૈસી..!’ પણ જો આ જ નથ્થુલાલ આગ્રાના રમેશચંદ્ર કુશવાહાને જુએ તો તેઓ...

ન્યૂ યોર્ક મહાનગરમાં વિશ્વના સૌથી મોટા ડાયનાસોરના હાડપિંજરની અધધધ 372 કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. અમેરિકામાં અત્યાર સુધી શોધાયેલા સૌથી મોટા સ્ટેગોસોરસ...

ભારત હોય કે બ્રિટન, આજે દુનિયાભરમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ખતમ થઈ રહી છે અને ન્યુક્લિયર ફેમિલીનું ચલણ વધી રહ્યું છે. જેમાં પતિ-પત્ની અને તેમના સંતાનો...

ઓસ્ટ્રેલિયાને ‘ડાઉન અંડર’ ઉપનામ આપવામાં આવ્યું છે. આ ઉપનામને એડિલેડની ઉત્તરે આવેલું નાનકડું ટાઉન કૂબર પેડી નવી ઊંચાઈએ નહીં, પરંતુ ઊંડાઈએ લઈ જાય છે.

અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ ચાંદ પર એક ગુફા શોધી છે. આજથી 55 વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિને ચંદ્ર પર જ્યાં ઉતરાણ કર્યું હતું તેનાથી થોડાક જ દૂર...

છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનખ’ આખરે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે અને તેને સતારાના મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકાયા છે. અત્યાર સુધી આ વાઘનખ લંડનના વિક્ટોરિયા...

ઈજિપ્તના એક વ્યકિતએ વિશ્વની સાતેય અજાયબીઓની સૌથી ઝડપી મુલાકાત લઈને વિશ્વવિક્રમ સર્જ્યો છે. 45 વર્ષીય મેગ્ડી ઈસાએ ગ્રેટ વોલ ઓફ ચાઈનાથી તેની સફરની શરૂઆત...

તાઈવાનના ન્યુ તાઈપેઈ પોર્ટ પરથી રવાના થયેલા માછીમારો મધદરિયે પહોંચ્યા તો એક અજીબ વસ્તુ તરતી જોવા મળી હતી. તેઓ કૌતુક સાથે નજીક પહોંચ્યા તો તેમની આંખો પહોળી...

ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરનો ખજાનો રવિવારે બપોરે 1:28 વાગ્યે શુભ મૂહુર્તમાં ખોલવામાં આવ્યો હતો. ઓડિશા મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, રત્નભંડાર...